શોધખોળ કરો

એબીપી અસ્મિતાનો ખુલાસો, ચૂંટણી પહેલા ત્રીજા મોરચા જન વિકલ્પ પાછળ કોનો છે દોરીસંચાર?

1/5
 અમદાવાદ: રાજ્યમાં ત્રીજા વિકલ્પની શરૂ થયેલી મુહિમને લઈને એબીપી અસ્મિતા સૌથી મોટો ખુલાસો કર્યો હતો. નવા વિકલ્પના નામે લાગેલા હોર્ડિંગ્સ અને થઈ રહેલા પ્રસાર પ્રચાર પાછળ આખરે કોનું ભેજું છે. તેની પરથી આબીપી અસ્મિતા પડદો ઉઠાવ્યો હતો.
અમદાવાદ: રાજ્યમાં ત્રીજા વિકલ્પની શરૂ થયેલી મુહિમને લઈને એબીપી અસ્મિતા સૌથી મોટો ખુલાસો કર્યો હતો. નવા વિકલ્પના નામે લાગેલા હોર્ડિંગ્સ અને થઈ રહેલા પ્રસાર પ્રચાર પાછળ આખરે કોનું ભેજું છે. તેની પરથી આબીપી અસ્મિતા પડદો ઉઠાવ્યો હતો.
2/5
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ દાવેદારી કરશે. હાલમાં ઘણાં વિસ્તારોમાં જનવિકલ્પના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. અને આ મૂહિમ પાછળ આખરે કોનો દોરી સંચાર છે. આખરે આ જનવિકલ્પ મુહિમ પાછળનું શું છે રાજકીય ગણિત શું છે. આખરે આ મુહિમની પાછળ દોરીસંચાર કરનારનો શું છે સંકલ્પ છે. આ મુહિમથી ગુજરાતની રાજનીતિમાં શું થશે ફેરફાર.
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ દાવેદારી કરશે. હાલમાં ઘણાં વિસ્તારોમાં જનવિકલ્પના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. અને આ મૂહિમ પાછળ આખરે કોનો દોરી સંચાર છે. આખરે આ જનવિકલ્પ મુહિમ પાછળનું શું છે રાજકીય ગણિત શું છે. આખરે આ મુહિમની પાછળ દોરીસંચાર કરનારનો શું છે સંકલ્પ છે. આ મુહિમથી ગુજરાતની રાજનીતિમાં શું થશે ફેરફાર.
3/5
હવે શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં કોંગ્રેસને હરાવવાનો સંકલ્પ કર્યો છે. બાપુની આ મૂહિમને જોતા ભાજપને જ આડકતરો ફાયદો થઈ શકે છે. કારણ કે, સરકાર વિરોધી વોટબેંકનું વિભાજન થઈ શકે છે.
હવે શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં કોંગ્રેસને હરાવવાનો સંકલ્પ કર્યો છે. બાપુની આ મૂહિમને જોતા ભાજપને જ આડકતરો ફાયદો થઈ શકે છે. કારણ કે, સરકાર વિરોધી વોટબેંકનું વિભાજન થઈ શકે છે.
4/5
વાઘેલા પોતાના સમર્થકોને 70થી વધુ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાથો સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં ઉમેદવારી કરે તેવી પૂર્ણ શક્યતા છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડોફાડનાર શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતમાં ફરી એક રાજકીય મૂહિમ ચલાવવા જઈ રહ્યા છે. વાઘેલા અગાઉ કહી ચૂક્યા છે કે, તેઓ ભાજપમાં નથી જોડાવાના. એટલુ જ નહીં રાજનીતિ પણ નથી છોડવાના. કોંગ્રેસથી નારાજ થઈને 13 ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા હતા.
વાઘેલા પોતાના સમર્થકોને 70થી વધુ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાથો સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં ઉમેદવારી કરે તેવી પૂર્ણ શક્યતા છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડોફાડનાર શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતમાં ફરી એક રાજકીય મૂહિમ ચલાવવા જઈ રહ્યા છે. વાઘેલા અગાઉ કહી ચૂક્યા છે કે, તેઓ ભાજપમાં નથી જોડાવાના. એટલુ જ નહીં રાજનીતિ પણ નથી છોડવાના. કોંગ્રેસથી નારાજ થઈને 13 ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા હતા.
5/5
જનવિકલ્પની મૂહિમ પાછળ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાનો દોરીસંચાર હોઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રિની શરૂઆતથી વાઘેલા અંબાજીથી રાજ્યમાં શક્તિધોમોની યાત્રા કરશે. અને આ યાત્રા દરમિયાન રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ પણ હોવાની જાહેરાત કરશે.
જનવિકલ્પની મૂહિમ પાછળ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાનો દોરીસંચાર હોઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રિની શરૂઆતથી વાઘેલા અંબાજીથી રાજ્યમાં શક્તિધોમોની યાત્રા કરશે. અને આ યાત્રા દરમિયાન રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ પણ હોવાની જાહેરાત કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંભીરા બ્રિજનું આજે લોકાર્પણ: 12 મહિનામાં ₹212 કરોડના ખર્ચે તૈયાર, આ શહેરો વચ્ચેનો વાહન વ્યવહાર બનશે ઝડપી
ગંભીરા બ્રિજનું આજે લોકાર્પણ: 12 મહિનામાં ₹212 કરોડના ખર્ચે તૈયાર, આ શહેરોનો વાહન વ્યવહાર બનશે ઝડપી
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
Gujarat Rain: ગુજરાતમાં મોસમનો 88% વરસાદ, 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ડેમની સ્થિતિ
Gujarat Rain: ગુજરાતમાં મોસમનો 88% વરસાદ, 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ડેમની સ્થિતિ
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પી.ડી. પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે જેજે પટેલની વરણી
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પી.ડી. પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે જેજે પટેલની વરણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Asian Games 2026: ઈલાવેનિલ વલારિવા માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી, સિલ્વર જીત્યો
Asian Games 2026: ઈલાવેનિલ વલારિવા માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી, સિલ્વર જીત્યો
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
Embed widget