શોધખોળ કરો

‘રૂપાણી સરકાર છ મહિના નહીં ખેંચે’ ભાજપમાં જ કેમ ચાલી રહી છે આવી ચર્ચા, જાણો વિગત

1/10
કમલમ્ પણ અશુભ હોવાની ચર્ચા છેલ્લા કેટલાંય સમયથી ચાલી રહી છે. ભાજપ માટે ખાનપુર કાર્યાલય છોડ્યું છે ત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2017ની ચૂંટણીમાં ભાજપના વળતાં પાણી થયા છે.
કમલમ્ પણ અશુભ હોવાની ચર્ચા છેલ્લા કેટલાંય સમયથી ચાલી રહી છે. ભાજપ માટે ખાનપુર કાર્યાલય છોડ્યું છે ત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2017ની ચૂંટણીમાં ભાજપના વળતાં પાણી થયા છે.
2/10
શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં માનતા સચિવાલયના અધિકારીઓનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સી-પ્લેનની મુસાફરી અને રોડ શો કર્યો હતો તે પણ પાર્ટી માટે અપશુકનિયાળ સાબિત થયો હતો તેવું લોકો ચર્ચા કરી રહ્યા હતાં.
શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં માનતા સચિવાલયના અધિકારીઓનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સી-પ્લેનની મુસાફરી અને રોડ શો કર્યો હતો તે પણ પાર્ટી માટે અપશુકનિયાળ સાબિત થયો હતો તેવું લોકો ચર્ચા કરી રહ્યા હતાં.
3/10
1998માં કેશુભાઈ ફરી સત્તા પર આવ્યા પરંતુ તેમણે ત્રણ જ વર્ષમાં સત્તા ગુમાવવી પડી હતી. ભૂતકાળ જોતા 1995 અન 1998માં બહુમતિ છતાંય ભાજપને અનેક વિગ્નોનો સામનો કરવો પડ્યો હતો. આથી આ વખતે પણ વિજય રૂપાણીના નેતૃત્વની સરકારને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
1998માં કેશુભાઈ ફરી સત્તા પર આવ્યા પરંતુ તેમણે ત્રણ જ વર્ષમાં સત્તા ગુમાવવી પડી હતી. ભૂતકાળ જોતા 1995 અન 1998માં બહુમતિ છતાંય ભાજપને અનેક વિગ્નોનો સામનો કરવો પડ્યો હતો. આથી આ વખતે પણ વિજય રૂપાણીના નેતૃત્વની સરકારને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
4/10
આ પ્રથમવાર નથી જ્યારે આ સ્થળે શપથવિધિ યોજાઈ હોય અન ઉથલપાથલ થઈ હોય 1995માં ભાજપે પ્રથમવાર ગુજરાતમાં સત્તા મેળવી અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા તેના છ જ મહિનામાં પાર્ટીમાં વિખવાદ, કંકાસ, શંકરસિંહ વાઘેલાનો બળવો વગેરે અનેક ઉથલપાથલ સર્જાઈ હતી.
આ પ્રથમવાર નથી જ્યારે આ સ્થળે શપથવિધિ યોજાઈ હોય અન ઉથલપાથલ થઈ હોય 1995માં ભાજપે પ્રથમવાર ગુજરાતમાં સત્તા મેળવી અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા તેના છ જ મહિનામાં પાર્ટીમાં વિખવાદ, કંકાસ, શંકરસિંહ વાઘેલાનો બળવો વગેરે અનેક ઉથલપાથલ સર્જાઈ હતી.
5/10
શપથવિધિ જ્યાં યોજાઈ એ સ્થળે મંડપ બાંધતી વખતે બે વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતાં. આ માનવમૃત્યુની દુર્ઘટનાને પણ અશુભ માનવામાં આવી રહી છે. જોકે કેટલાંક લોકોનું માનવું છે કે શપથવિધિ જે સ્થળે યોજાઈ એ સ્થળ ભૂમિદોષ વાળુ છે.
શપથવિધિ જ્યાં યોજાઈ એ સ્થળે મંડપ બાંધતી વખતે બે વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતાં. આ માનવમૃત્યુની દુર્ઘટનાને પણ અશુભ માનવામાં આવી રહી છે. જોકે કેટલાંક લોકોનું માનવું છે કે શપથવિધિ જે સ્થળે યોજાઈ એ સ્થળ ભૂમિદોષ વાળુ છે.
6/10
શુભ-અશુભમાં માનતા સચિવાલયના લોકો શપથવિધિની તારીખ અને સ્થળને પણ ભાજપમાં થનારા ડભા માટે જવાબદાર ઠેરવી રહ્યાં છે. 26 ડિસેમ્બરે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો ત્યારે પંચક ઉપરાંત કમૂર્તા હતાં. આવા અશુભ દિવસે શપથવિધિ યોજાવાને કારણે જ ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ચર્ચા છે.
શુભ-અશુભમાં માનતા સચિવાલયના લોકો શપથવિધિની તારીખ અને સ્થળને પણ ભાજપમાં થનારા ડભા માટે જવાબદાર ઠેરવી રહ્યાં છે. 26 ડિસેમ્બરે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો ત્યારે પંચક ઉપરાંત કમૂર્તા હતાં. આવા અશુભ દિવસે શપથવિધિ યોજાવાને કારણે જ ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ચર્ચા છે.
7/10
આ જોતા આગામી પાંચ વર્ષ ભાજપ માટે સત્તા ટકાવી રાખવી આસાન નહી હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે. રૂપાણી સરકારને શરૂઆતમાં જ થયેલા અપશુકનો જોતાં ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ સરકાર છ મહિના નહીં ખેંચે.
આ જોતા આગામી પાંચ વર્ષ ભાજપ માટે સત્તા ટકાવી રાખવી આસાન નહી હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે. રૂપાણી સરકારને શરૂઆતમાં જ થયેલા અપશુકનો જોતાં ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ સરકાર છ મહિના નહીં ખેંચે.
8/10
સચિવાલયના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ગુજરાત ચૂંટણીના પરિણામો આવ્યા તે દિવસે અમાસ હતી જેને કારણે ભાજપે ડબલ ડિજિટથી વધુ બેઠક મેળવી શકી નહી. ભાજપ માટે પરિણાના દિવસથી જ અશુભના સંકેત મળી ગયા હતાં.
સચિવાલયના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ગુજરાત ચૂંટણીના પરિણામો આવ્યા તે દિવસે અમાસ હતી જેને કારણે ભાજપે ડબલ ડિજિટથી વધુ બેઠક મેળવી શકી નહી. ભાજપ માટે પરિણાના દિવસથી જ અશુભના સંકેત મળી ગયા હતાં.
9/10
ગાંધીનગર: ગુજરાતની ચૂંટણીમાં મહામહેનતે સત્તા ટકાવી રાખનાર ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. હજુ તો શપથવિધિ પૂર્ણ થઈ નથી તેના ગણતરીના દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા છે. ભાજપમાં અસંતોષનો માહોલ છે.
ગાંધીનગર: ગુજરાતની ચૂંટણીમાં મહામહેનતે સત્તા ટકાવી રાખનાર ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. હજુ તો શપથવિધિ પૂર્ણ થઈ નથી તેના ગણતરીના દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા છે. ભાજપમાં અસંતોષનો માહોલ છે.
10/10
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ મનાય છે. એ જ રીતે અત્યારે ભાજપમાં જે રીતે વિખવાદ થઈ રહ્યો છે તે જોતાં શપથવિધિનો સમય અને દિવસ અપશુકનિયાળ હોવાની ચર્ચા સચિવાલયના વર્તુળોમાં ચાલી હતી.
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ મનાય છે. એ જ રીતે અત્યારે ભાજપમાં જે રીતે વિખવાદ થઈ રહ્યો છે તે જોતાં શપથવિધિનો સમય અને દિવસ અપશુકનિયાળ હોવાની ચર્ચા સચિવાલયના વર્તુળોમાં ચાલી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget