શોધખોળ કરો
મહિલાના ગુપ્ત ભાગે જોવા મળ્યા ઇજાના નિશાન, દફનવિધિ રોકાવી બોલાવાઇ પોલીસ
1/4

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરના મલાણા ગામની એક પરિણીતાએ પોતાના મકાનના બીજા માળના રૂમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ પણ બજાવતી હતી. મૃતદેહના દફન દરમિયાન પરિણીતાના શરીર ઉપર ઇજાના નિશાન જોતા પિયર પક્ષે હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
2/4

Published at : 14 Sep 2017 12:49 PM (IST)
View More























