શોધખોળ કરો

જામનગરઃ પરિવાર બહાર ગયુ ને યુવતીએ પ્રેમીને ઘરે બોલાવી સજોડે ખાઇ લીધો ગળાફાંસો, જાણો વિગતે

1/5
ઉદીતાના પિતા કમલેશભાઇ કુરિયર કંપનીમાં કરે છે, તેમને કામ અર્થે મુંબઇ જવાનું થયું, તે દરમિયાન રવિવારે સાતમના દિવસે ઉદીતાએ પ્રેમી જયરાજસિંહને ઘરે બોલાવી કોઇપણ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, બાદમાં ઉદીતાના પરિવારજનો ઘરે આવતાં તેને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આથી સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
ઉદીતાના પિતા કમલેશભાઇ કુરિયર કંપનીમાં કરે છે, તેમને કામ અર્થે મુંબઇ જવાનું થયું, તે દરમિયાન રવિવારે સાતમના દિવસે ઉદીતાએ પ્રેમી જયરાજસિંહને ઘરે બોલાવી કોઇપણ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, બાદમાં ઉદીતાના પરિવારજનો ઘરે આવતાં તેને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આથી સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
2/5
સજોડે આપઘાત કરી લેનાર ઉદીતાનો ભાઇ અને જયરાજસિંહનો ભાઇ બંને સાથે કચ્છ માતાના મઢે દર્શનાર્થે ગયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે બંનેના પરિવાર વચ્ચે સુમેળ હોવા છતાં પ્રેમીયુગલે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન માટે રાજીપો થયા બાદ જ પ્રેમી પંખીડાના ભાઇ માતાજીના દર્શન કરવા ગયા હતા.
સજોડે આપઘાત કરી લેનાર ઉદીતાનો ભાઇ અને જયરાજસિંહનો ભાઇ બંને સાથે કચ્છ માતાના મઢે દર્શનાર્થે ગયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે બંનેના પરિવાર વચ્ચે સુમેળ હોવા છતાં પ્રેમીયુગલે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન માટે રાજીપો થયા બાદ જ પ્રેમી પંખીડાના ભાઇ માતાજીના દર્શન કરવા ગયા હતા.
3/5
સજોડે આપઘાત કરનાર ઉદીતા અને જયરાજસિંહ બંનેના પરિવારો બંનેના લગ્ન માટે માની ગયા હતાં અને આગામી દિવસોમાં લગ્ન કરી દેવા તૈયાર હતાં. આમ છતાં બંનેએ અચાનક સજોડે આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.
સજોડે આપઘાત કરનાર ઉદીતા અને જયરાજસિંહ બંનેના પરિવારો બંનેના લગ્ન માટે માની ગયા હતાં અને આગામી દિવસોમાં લગ્ન કરી દેવા તૈયાર હતાં. આમ છતાં બંનેએ અચાનક સજોડે આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.
4/5
માહિતી પ્રમાણે, જામનગર શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે કૈલાશનગર શેરી નં.3 માં રામજીભાઇ ચીખલીયાના કૃષ્ણકુંજ નામના મકાનમાં બે મહીનાથી ભાડે રહેતા કમલેશભાઇ મહેતાની પુત્રી ઉદીતા (ઉ.વ.19)ને આ જ શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રહેતા જયરાજસિંહ દીલીપસિંહ જાડેજા(ઉ.વ.21) નામના યુવાન સાથે છેલ્લાં દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો.
માહિતી પ્રમાણે, જામનગર શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે કૈલાશનગર શેરી નં.3 માં રામજીભાઇ ચીખલીયાના કૃષ્ણકુંજ નામના મકાનમાં બે મહીનાથી ભાડે રહેતા કમલેશભાઇ મહેતાની પુત્રી ઉદીતા (ઉ.વ.19)ને આ જ શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રહેતા જયરાજસિંહ દીલીપસિંહ જાડેજા(ઉ.વ.21) નામના યુવાન સાથે છેલ્લાં દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો.
5/5
જામનગરઃ શહેરમાં પ્રેમી પંખીડાએ એકસાથે ઘરમાં જ પંખામાં લટકીને ગળાફાંસો ખાવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. છોકરીએ તેના પ્રેમી છોકરાને તેના ઘરે બોલાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
જામનગરઃ શહેરમાં પ્રેમી પંખીડાએ એકસાથે ઘરમાં જ પંખામાં લટકીને ગળાફાંસો ખાવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. છોકરીએ તેના પ્રેમી છોકરાને તેના ઘરે બોલાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Rain: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Rain: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો કુલ 45.84% વરસાદ વરસ્યો, દ.ગુજરાતમાં જળબંબાકાર, 5500થી વધુ લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો કુલ 45.84% વરસાદ વરસ્યો, દ.ગુજરાતમાં જળબંબાકાર, 5500થી વધુ લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
Embed widget