શોધખોળ કરો

જામનગરઃ પરિવાર બહાર ગયુ ને યુવતીએ પ્રેમીને ઘરે બોલાવી સજોડે ખાઇ લીધો ગળાફાંસો, જાણો વિગતે

1/5
ઉદીતાના પિતા કમલેશભાઇ કુરિયર કંપનીમાં કરે છે, તેમને કામ અર્થે મુંબઇ જવાનું થયું, તે દરમિયાન રવિવારે સાતમના દિવસે ઉદીતાએ પ્રેમી જયરાજસિંહને ઘરે બોલાવી કોઇપણ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, બાદમાં ઉદીતાના પરિવારજનો ઘરે આવતાં તેને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આથી સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
ઉદીતાના પિતા કમલેશભાઇ કુરિયર કંપનીમાં કરે છે, તેમને કામ અર્થે મુંબઇ જવાનું થયું, તે દરમિયાન રવિવારે સાતમના દિવસે ઉદીતાએ પ્રેમી જયરાજસિંહને ઘરે બોલાવી કોઇપણ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, બાદમાં ઉદીતાના પરિવારજનો ઘરે આવતાં તેને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આથી સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
2/5
સજોડે આપઘાત કરી લેનાર ઉદીતાનો ભાઇ અને જયરાજસિંહનો ભાઇ બંને સાથે કચ્છ માતાના મઢે દર્શનાર્થે ગયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે બંનેના પરિવાર વચ્ચે સુમેળ હોવા છતાં પ્રેમીયુગલે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન માટે રાજીપો થયા બાદ જ પ્રેમી પંખીડાના ભાઇ માતાજીના દર્શન કરવા ગયા હતા.
સજોડે આપઘાત કરી લેનાર ઉદીતાનો ભાઇ અને જયરાજસિંહનો ભાઇ બંને સાથે કચ્છ માતાના મઢે દર્શનાર્થે ગયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે બંનેના પરિવાર વચ્ચે સુમેળ હોવા છતાં પ્રેમીયુગલે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન માટે રાજીપો થયા બાદ જ પ્રેમી પંખીડાના ભાઇ માતાજીના દર્શન કરવા ગયા હતા.
3/5
સજોડે આપઘાત કરનાર ઉદીતા અને જયરાજસિંહ બંનેના પરિવારો બંનેના લગ્ન માટે માની ગયા હતાં અને આગામી દિવસોમાં લગ્ન કરી દેવા તૈયાર હતાં. આમ છતાં બંનેએ અચાનક સજોડે આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.
સજોડે આપઘાત કરનાર ઉદીતા અને જયરાજસિંહ બંનેના પરિવારો બંનેના લગ્ન માટે માની ગયા હતાં અને આગામી દિવસોમાં લગ્ન કરી દેવા તૈયાર હતાં. આમ છતાં બંનેએ અચાનક સજોડે આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.
4/5
માહિતી પ્રમાણે, જામનગર શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે કૈલાશનગર શેરી નં.3 માં રામજીભાઇ ચીખલીયાના કૃષ્ણકુંજ નામના મકાનમાં બે મહીનાથી ભાડે રહેતા કમલેશભાઇ મહેતાની પુત્રી ઉદીતા (ઉ.વ.19)ને આ જ શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રહેતા જયરાજસિંહ દીલીપસિંહ જાડેજા(ઉ.વ.21) નામના યુવાન સાથે છેલ્લાં દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો.
માહિતી પ્રમાણે, જામનગર શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે કૈલાશનગર શેરી નં.3 માં રામજીભાઇ ચીખલીયાના કૃષ્ણકુંજ નામના મકાનમાં બે મહીનાથી ભાડે રહેતા કમલેશભાઇ મહેતાની પુત્રી ઉદીતા (ઉ.વ.19)ને આ જ શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રહેતા જયરાજસિંહ દીલીપસિંહ જાડેજા(ઉ.વ.21) નામના યુવાન સાથે છેલ્લાં દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો.
5/5
જામનગરઃ શહેરમાં પ્રેમી પંખીડાએ એકસાથે ઘરમાં જ પંખામાં લટકીને ગળાફાંસો ખાવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. છોકરીએ તેના પ્રેમી છોકરાને તેના ઘરે બોલાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
જામનગરઃ શહેરમાં પ્રેમી પંખીડાએ એકસાથે ઘરમાં જ પંખામાં લટકીને ગળાફાંસો ખાવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. છોકરીએ તેના પ્રેમી છોકરાને તેના ઘરે બોલાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget