શોધખોળ કરો

આ ગુજરાતીઓને એનાયત થયા પદ્મશ્રી એવોર્ડ, જાણો વિગત

1/5
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સર સર્જન ડો. પંકજ શાહને પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સર સર્જન ડો. પંકજ શાહને પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
2/5
આ તસવીર PMO ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.
આ તસવીર PMO ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.
3/5
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઝવેરીલાલ મહેતાના નામની જ્યારે એવોર્ડ માટે જાહેરાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય એવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી એ બદલ તેનો ખૂબ ખૂબ આભારી છું. ઝવેરીલાલ મહેતા 1970થી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઝવેરીલાલ મહેતાના નામની જ્યારે એવોર્ડ માટે જાહેરાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય એવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી એ બદલ તેનો ખૂબ ખૂબ આભારી છું. ઝવેરીલાલ મહેતા 1970થી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે.
4/5
મૂળ ગુજરાતી અને મહારાષ્ટ્રમાં રહેતા એક્ટર મનોજ જોશીને પણ આજે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણ હસ્તિઓને મરણોપરાંત પદ્મ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયને આ વર્ષે પદ્મ સમ્માન માટે 15,700થી વધુ નોમિનેશન મળ્યાં હતા.
મૂળ ગુજરાતી અને મહારાષ્ટ્રમાં રહેતા એક્ટર મનોજ જોશીને પણ આજે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણ હસ્તિઓને મરણોપરાંત પદ્મ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયને આ વર્ષે પદ્મ સમ્માન માટે 15,700થી વધુ નોમિનેશન મળ્યાં હતા.
5/5
જ્યારે ડો.પંકજ શાહને મેડિસિન ઓન્કોલોજી માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પંકજ શાહે કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી અને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા ગયા હતા.
જ્યારે ડો.પંકજ શાહને મેડિસિન ઓન્કોલોજી માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પંકજ શાહે કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી અને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા ગયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget