શોધખોળ કરો
કેન્દ્ર સરકારની નોકરીઓમાં ગરીબ સવર્ણોને 1 ફેબ્રુઆરીથી મળશે 10% અનામતનો લાભ, નોટિફિકેશન પડ્યું બહાર
1/3

ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતા કાનૂનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 13 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. જ્યારે આ અંગેનું બિલ 9 જાન્યુઆરીએ સંસદમાં પાસ થયું હતું.
2/3

આ કાનૂન મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે તેના દ્વારા મોદી સરકાર વિવિધ સવર્ણ જાતિઓ પર તેની પકડ મજબૂત કરી શકે છે. કારણકે આ જાતિઓ ધીમે ધીમે તેમનાથી દૂર થઈ રહી હતી, જ્યારે 2014માં મોદીને આ જાતિઓનું સમર્થન મળ્યું હતું.
Published at : 20 Jan 2019 05:15 PM (IST)
View More




















