શોધખોળ કરો

મધ્ય પ્રદેશ: શિવપુરીના પ્રાચીન રામ-જાનકી મંદિરમાંથી 15 કરોડના સુવર્ણ કળશની ચોરી

1/4
પોલીસ હાલ તપાસમાં લાગી છે. પોલીસે ઘણી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે પરંતું ચોરોની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. શિવપુરીના એસપીએ કળશ ચોરી કરનારાઓની જાણકારી આપનારાને 10 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
પોલીસ હાલ તપાસમાં લાગી છે. પોલીસે ઘણી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે પરંતું ચોરોની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. શિવપુરીના એસપીએ કળશ ચોરી કરનારાઓની જાણકારી આપનારાને 10 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
2/4
 રામ -જાનકી મંદિરના સંરક્ષક શૈલેન્દ્ર સિંહ જૂદેવે જણાવ્યું કે ગુરૂવારે તેમણે સવારે મંદિરના શિખર પર કળશ ગુમ જોયું ત્યારબાદ પોલીસને જાણ કરી. જૂદેવે જણાવ્યું કે રામ-જાનકી મંદિરનું ઐતિહાસિક મહત્વ છે. તેમનું કહેવું છે કે 300 વર્ષ પહેલા જ્યારે મંદિર બન્યું ત્યારે સોનાના કળશ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
રામ -જાનકી મંદિરના સંરક્ષક શૈલેન્દ્ર સિંહ જૂદેવે જણાવ્યું કે ગુરૂવારે તેમણે સવારે મંદિરના શિખર પર કળશ ગુમ જોયું ત્યારબાદ પોલીસને જાણ કરી. જૂદેવે જણાવ્યું કે રામ-જાનકી મંદિરનું ઐતિહાસિક મહત્વ છે. તેમનું કહેવું છે કે 300 વર્ષ પહેલા જ્યારે મંદિર બન્યું ત્યારે સોનાના કળશ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
3/4
 ભોપાલ: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં રામ-જાનકી મંદિરમાંથી ચોરે કળશની ચોરી કરી છે. પ્રાચીન મંદિરમાંથી ચોરી થયેલા કળશની કિંમત આશરે 15 કરોડ છે. શિવપુરીના ખનિયાંઘાના કિલ્લામાં સ્થિત રામ-જાનકી મંદિર 300 વર્ષ કરતા વધારે જૂનુ છે. આ મંદિરના શિખર પર 55 કિલોનું સોનાનું કળશ લાગ્યું હતું, આ કળશ બુઘવાર-ગુરૂવારની રાત્રે ચોરી થઈ ગયું છે.
ભોપાલ: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં રામ-જાનકી મંદિરમાંથી ચોરે કળશની ચોરી કરી છે. પ્રાચીન મંદિરમાંથી ચોરી થયેલા કળશની કિંમત આશરે 15 કરોડ છે. શિવપુરીના ખનિયાંઘાના કિલ્લામાં સ્થિત રામ-જાનકી મંદિર 300 વર્ષ કરતા વધારે જૂનુ છે. આ મંદિરના શિખર પર 55 કિલોનું સોનાનું કળશ લાગ્યું હતું, આ કળશ બુઘવાર-ગુરૂવારની રાત્રે ચોરી થઈ ગયું છે.
4/4
 રામ -જાનકી મંદિરમાં કળશ ચોરી થવાની કોશિશ 2013માં પણ બની હતી. ત્યારબાદથી જ તેના પર ચોરોની નજર હતી કારણ કે તેની હાલની કિંમત 15 કરોડ કરતા પણ વધારે છે. કળશની ચોરી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે ડૉગ સ્ક્વોડ અને ફિંગર પ્રિંટની વિશેષ ટીમની મદદથી પૂરાવાઓ એકઠા કર્યા છે.
રામ -જાનકી મંદિરમાં કળશ ચોરી થવાની કોશિશ 2013માં પણ બની હતી. ત્યારબાદથી જ તેના પર ચોરોની નજર હતી કારણ કે તેની હાલની કિંમત 15 કરોડ કરતા પણ વધારે છે. કળશની ચોરી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે ડૉગ સ્ક્વોડ અને ફિંગર પ્રિંટની વિશેષ ટીમની મદદથી પૂરાવાઓ એકઠા કર્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget