શોધખોળ કરો
પેટ્રોલ પંપ-એર ટિકીટ પર 500ની જૂની નોટ વાપરવાનો આજે છેલ્લો દિવસ, જાણો15 ડિસે. સુધી ક્યાં સ્વીકારાશે
1/6

નાણા મંત્રાલયનું માનવું છે કે ઘણી જગ્યાઓ પર પેટ્રોલપંપ પર કમિશન લઈને નોટ બદલવી આપવામાં આવે છે. કેમકે પેટ્રોલ પંપે ઓઈલ કંપનીઓને પૈસા ચેકથી આપવાના હોય છે. એવામાં જ્યારે પેટ્રોલ પંપ પર જૂની 500ની નોટ આવે તેને બેંકમાં આપવાની હોય છે અને નવી નોટો કમિશન લઈને બદલાવી આપે છે. ઘણી જગ્યાએ પેટ્રોલપંપ વાળા 30-35 ટકા કમિશન લઈ રહે છે.
2/6

ઉલ્લેખનીય છે કે જૂની 500ની નોટો 31 ડિસેમ્બર સુધી રિઝર્વ બેંકની શાખાઓમાં બદલાવી શકાય છે.
Published at : 02 Dec 2016 08:09 AM (IST)
View More























