શોધખોળ કરો
આધાર કાર્ડ ફરજિયાત નથી, સરકારે કરી સ્પષ્ટતા
1/6

ઉપરાંત શિષ્યવૃત્તિ અને પછાત વર્ગ અને દિવ્યાંગોની અન્ય યોજનાઓ માટે પણ આધાર ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. સબસિડીવાળા રાંધણગેસ અને રાશનના અનાજ માટે આધાર ફરજિયાત છે.
2/6

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અગાઉ આધાર કાર્ડ અંગે તેણે જે નિર્દેશ આપ્યા હતા, તેનો કેન્દ્ર સરકાર દ્વારા ભંગ કરવામાં નથી આવ્યો. હાલમાં જ કેન્દ્ર સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને ફ્રીમાં મેડ-ડે મીલ સહિત અંદાજે 3 ડઝન સરકારી યોજનાઓ માટે આધાર ફરજિયાત કર્યું હતું.
Published at : 29 Mar 2017 06:59 AM (IST)
View More























