શોધખોળ કરો

આસારામનું 25 હજાર કરોડનું સામ્રાજ્ય સંભાળે છે આ યુવતી, બાપુજીની સેક્સ ભૂખ સંતોષવા છોકરીઓ મોકલતી હોવાનો થયેલો આક્ષેપ

1/9
શ્રીભારતીશ્રી  આસારામની જેમ જ નાટકીય રીતે પ્રવચનો આપે છે ને પિતાની વિચારધારાનો પ્રચાર કરે છે. નાચે છે,  ગાય છે.   આસારામ જે રીતે  ફૂલો લગાવીને આવતા તે રીતે શ્રીભારતીશ્રી પણ ફૂલો લગાવીને આવે છે. આસારામ આશ્રમની યુટ્યુબ ચેનલ   પર તે પોતાના વીડિયો પણ અપલોડ કરે છે.
શ્રીભારતીશ્રી આસારામની જેમ જ નાટકીય રીતે પ્રવચનો આપે છે ને પિતાની વિચારધારાનો પ્રચાર કરે છે. નાચે છે, ગાય છે. આસારામ જે રીતે ફૂલો લગાવીને આવતા તે રીતે શ્રીભારતીશ્રી પણ ફૂલો લગાવીને આવે છે. આસારામ આશ્રમની યુટ્યુબ ચેનલ પર તે પોતાના વીડિયો પણ અપલોડ કરે છે.
2/9
 આસારામનનું નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં,  પરંતુ છેક યુકે,  યુએસએ,  હોંગકોંગ,  કેનેડા સુધી ફેલાયેલું છે. તેમના 400 કરતાં   વધુ આશ્રમોના તેમના નેટવર્ક અને રૂપિયા 25, 000 કરોડથી વધુના સામ્રાજ્યની સીધી વારસદાર હવે ભારતી છે. 'બાપુજી'ની   ગેરહાજરીમાં ભારતી જ તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
આસારામનનું નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ છેક યુકે, યુએસએ, હોંગકોંગ, કેનેડા સુધી ફેલાયેલું છે. તેમના 400 કરતાં વધુ આશ્રમોના તેમના નેટવર્ક અને રૂપિયા 25, 000 કરોડથી વધુના સામ્રાજ્યની સીધી વારસદાર હવે ભારતી છે. 'બાપુજી'ની ગેરહાજરીમાં ભારતી જ તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
3/9
આસારામનો કહેવાતો ઉત્તરાધિકારી અને પુત્ર નારાયણ પણ બળાત્કારના જ આરોપમાં સુરતની જેલમાં કેદ છે. તો પછી   આસારામના સ્થાપિત સામ્રાજ્યનું શું? આ સવાલનો જવાબ છે આસારામના બે વિશ્વાસુ સાથીઓ કે જેઓ હવે 'બાપુજી'ની   ગેરહાજરીમાં તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
આસારામનો કહેવાતો ઉત્તરાધિકારી અને પુત્ર નારાયણ પણ બળાત્કારના જ આરોપમાં સુરતની જેલમાં કેદ છે. તો પછી આસારામના સ્થાપિત સામ્રાજ્યનું શું? આ સવાલનો જવાબ છે આસારામના બે વિશ્વાસુ સાથીઓ કે જેઓ હવે 'બાપુજી'ની ગેરહાજરીમાં તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
4/9
 આસારામ અને નારાયણ સાઈ બંને જેલમાં ગયા ત્યારથી આશ્રમનો વહીવટ તેમની પુત્રી ભારતી જ સંભાળે છે. આ વહીવટમાં   છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતીને સારી એવી ફાવટ આવી ગઈ છે. સાધકો પાસેથી એકત્ર કરાતી ભંડોળ દાનની રકમ ઉપરાંત   દેશ વિદેશના આશ્રમોના વહીવટ અને વ્યવહારને તેણે સારી રીતે સમજી લીધા છે.
આસારામ અને નારાયણ સાઈ બંને જેલમાં ગયા ત્યારથી આશ્રમનો વહીવટ તેમની પુત્રી ભારતી જ સંભાળે છે. આ વહીવટમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતીને સારી એવી ફાવટ આવી ગઈ છે. સાધકો પાસેથી એકત્ર કરાતી ભંડોળ દાનની રકમ ઉપરાંત દેશ વિદેશના આશ્રમોના વહીવટ અને વ્યવહારને તેણે સારી રીતે સમજી લીધા છે.
5/9
 આસારામની જેમ નારાયણ સાંઈ સામે પણ એક છોકરીને હવસનો શિકાર બનાવવાનો આરોપ છે. આ સંજોગોમાં તે પણ ઝડપથી   જેલની બહાર આવી શકે તેમ નથી. તેને પણ ઓછામાં ઓછી દસેક વરસની સજા તો થાય એમ જ છે. આ સંજોગોમાં આસારામના   25 હજાર કરોડ રૂપિયાના સામ્રાજ્યનો વહીવટ કોણ સંભાળશે એ સવાલ મોટો છે.
આસારામની જેમ નારાયણ સાંઈ સામે પણ એક છોકરીને હવસનો શિકાર બનાવવાનો આરોપ છે. આ સંજોગોમાં તે પણ ઝડપથી જેલની બહાર આવી શકે તેમ નથી. તેને પણ ઓછામાં ઓછી દસેક વરસની સજા તો થાય એમ જ છે. આ સંજોગોમાં આસારામના 25 હજાર કરોડ રૂપિયાના સામ્રાજ્યનો વહીવટ કોણ સંભાળશે એ સવાલ મોટો છે.
6/9
ભારતી વિવાદાસ્પદ પાત્ર છે અને આસારામના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિએ આક્ષેપ મૂકેલો કે ભારતી આસારામની સેક્સ ભૂખ   સંતોષવા છોકરીઓ સપ્લાય કરતી. આસારામ ભારતીને ફોન કરતા અને તે પોતાની પોશ કારમાં યુવાન છોકરીઓને મોકલી   આપતી. જો કે એક  ઇન્ટરવ્યુમાં ભારતીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
ભારતી વિવાદાસ્પદ પાત્ર છે અને આસારામના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિએ આક્ષેપ મૂકેલો કે ભારતી આસારામની સેક્સ ભૂખ સંતોષવા છોકરીઓ સપ્લાય કરતી. આસારામ ભારતીને ફોન કરતા અને તે પોતાની પોશ કારમાં યુવાન છોકરીઓને મોકલી આપતી. જો કે એક ઇન્ટરવ્યુમાં ભારતીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
7/9
અમદાવાદઃ પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા પર બળાત્કારના કેસમાં જોધપુરની કોર્ટે આજીવન કારાવાસની સજા   ફટકારી તેના કારણે હવે આસારામના સામ્રાજ્યનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે આસારામને પણ સારો   કહેવડાવે એવો તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે.
અમદાવાદઃ પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા પર બળાત્કારના કેસમાં જોધપુરની કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી તેના કારણે હવે આસારામના સામ્રાજ્યનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે આસારામને પણ સારો કહેવડાવે એવો તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે.
8/9
 જો કે આસારામ આશ્રમનાં સૂત્રોના કહેવા પ્રમાણે આસારામે તેની વ્યવસ્થા બહુ પહેલાં જ કરી દીધી છે. આસારામ જેલમાં ગયા   ત્યારે જ તેમણે પોતાની દીકરી ભારતીને પોતાના આર્થિક અને ધાર્મિક સામ્રાજ્યનો વહીવટ સોંપી દીધો હતો. અત્યારે પણ ભારતી જ   તેનો વહીવટ કરે છે અને 400 કરતા વધુ આશ્રમોને સંભાળે છે.
જો કે આસારામ આશ્રમનાં સૂત્રોના કહેવા પ્રમાણે આસારામે તેની વ્યવસ્થા બહુ પહેલાં જ કરી દીધી છે. આસારામ જેલમાં ગયા ત્યારે જ તેમણે પોતાની દીકરી ભારતીને પોતાના આર્થિક અને ધાર્મિક સામ્રાજ્યનો વહીવટ સોંપી દીધો હતો. અત્યારે પણ ભારતી જ તેનો વહીવટ કરે છે અને 400 કરતા વધુ આશ્રમોને સંભાળે છે.
9/9
આસારામની પત્નિ અને ભારતીની માતા લક્ષ્મીદેવી પણ આસારામના કારોબાર વિશે સારી રીતે વાકેફ છે તેથી તે પણ પુત્રીને મદદ   કરશે. ભારતીને આસારામના સાધકો શ્રીભારતીશ્રી તરીકે ઓળખે છે. આસારામની ગેરહાજરીમાં શ્રીભારતીશ્રી આસારામની જેમ જ   સત્સંગ કરાવે છે.
આસારામની પત્નિ અને ભારતીની માતા લક્ષ્મીદેવી પણ આસારામના કારોબાર વિશે સારી રીતે વાકેફ છે તેથી તે પણ પુત્રીને મદદ કરશે. ભારતીને આસારામના સાધકો શ્રીભારતીશ્રી તરીકે ઓળખે છે. આસારામની ગેરહાજરીમાં શ્રીભારતીશ્રી આસારામની જેમ જ સત્સંગ કરાવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે
એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે
એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Embed widget