શોધખોળ કરો
પ્રવિણ તોગડિયાએ છોડી VHP, 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી કરશે ઉપવાસ
1/3

ઉલ્લેખનીય છે કે 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષની ચૂંટણી યોજાઇ હતી. વિષ્ણુપ્રસાદ કોકજે પૂર્વ ગવર્નર અને હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. કોકજેને 132 મત મળ્યા હતા જ્યારે રાઘવ રેડ્ડીને 60 મત મળ્યા હતા.
2/3

ડૉ.પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, 100 કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવું શું ગુનો છે? હિંદુઓનો અવાજ દબાવવામાં આવ્યો. હવે વિશ્વ હિંદુ પરિષદમાં નથી. સત્ય, ધર્મને દબાવવામાં આવ્યું છે. હિંદુઓના અભિયાનથી આગળ વધીશ. કોઈ જ નવું સંગઠન નહી બનાવું. તેમણે કહ્યું ટૂંક સમયમાં મોટી જાહેરાત કરીશ. મોટી જંગ જીતવા માટે ક્યારેક નાની હારનો સ્વીકાર કરવો પડે છે. આ પહેલા તોગડિયાએ ચૂંટણીની પ્રક્રિયાને વીએચપીને તોડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
Published at : 14 Apr 2018 06:48 PM (IST)
View More























