શોધખોળ કરો

અમર સિંહે ક્યા દિગ્ગજ નેતા વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મારો વેશ્યાની જેમ ઉપયોગ કર્યો’

1/3
દેશમાં રોહિંગ્યા મુસલમાનોને બહાર મોકલવાની ચર્ચા પર અમર સિંહે કહ્યું કે રોહિંગ્યા મુસલમાન આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. દેશમાં ટ્રેનોના પાટા ઉખડી રહ્યા છે આ તેમનું કાવતરું છે. આ મુદ્દા પર પ્રધાનમંત્રી જે પણ નિર્ણય લેશે તે યોગ્ય હશે.
દેશમાં રોહિંગ્યા મુસલમાનોને બહાર મોકલવાની ચર્ચા પર અમર સિંહે કહ્યું કે રોહિંગ્યા મુસલમાન આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. દેશમાં ટ્રેનોના પાટા ઉખડી રહ્યા છે આ તેમનું કાવતરું છે. આ મુદ્દા પર પ્રધાનમંત્રી જે પણ નિર્ણય લેશે તે યોગ્ય હશે.
2/3
તે દરમિયાન અમરસિંહે સપા પર આક્રમક વલણ અપનાવ્યું હતું, જ્યારે ભાજપા અને સંઘ પ્રતિ નરમ વલણ જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી મોદી તરફ ઝૂકાવની સાથે ભાજપામાં જોડાવવાની ઈચ્છા તેમનામાં જોવા મળી. જ્યારે ભાજપામાં જોડાવા વિશે પૂછતા તેમને કહ્યું કે ભાજપ પહેલા નિમંત્રણ લઈને આવે, તેના પછી હું જોડાવા વિશે વિચારીશ.
તે દરમિયાન અમરસિંહે સપા પર આક્રમક વલણ અપનાવ્યું હતું, જ્યારે ભાજપા અને સંઘ પ્રતિ નરમ વલણ જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી મોદી તરફ ઝૂકાવની સાથે ભાજપામાં જોડાવવાની ઈચ્છા તેમનામાં જોવા મળી. જ્યારે ભાજપામાં જોડાવા વિશે પૂછતા તેમને કહ્યું કે ભાજપ પહેલા નિમંત્રણ લઈને આવે, તેના પછી હું જોડાવા વિશે વિચારીશ.
3/3
જયપુર: સપાના પૂર્વ નેતા અમર સિંહે મુલાયમ સિંહ પર મોટું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે મુલાયમ સિંહે મને વેશ્યાની જેમ ઉપયોગ કર્યો છે. તે મને એક વેશ્યાને બોલાવીએ તેવી રીતે છૂપાઈ અને છૂપાવીને બોલાવતા હતા, અમર સિંહે આ નિવેદન જયપુરના એક કાર્યક્રમમાં આપ્યું હતું.
જયપુર: સપાના પૂર્વ નેતા અમર સિંહે મુલાયમ સિંહ પર મોટું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે મુલાયમ સિંહે મને વેશ્યાની જેમ ઉપયોગ કર્યો છે. તે મને એક વેશ્યાને બોલાવીએ તેવી રીતે છૂપાઈ અને છૂપાવીને બોલાવતા હતા, અમર સિંહે આ નિવેદન જયપુરના એક કાર્યક્રમમાં આપ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
Embed widget