શોધખોળ કરો
સુષમા સ્વરાજના આકરા વલણ બાદ એમેઝોને માફી માગી, તિરંગાવાળા ડોરમેટ સાઈટ પરથી હટાવ્યા
1/4

એમેઝોને ત્રિરંગા જેવું ડોરમેટ તાત્કાલિક વેચાણમાંથી હટાવી લીધું છે. પરંતુ આ જાયન્ટ ઈ-ટેલરની સાઈટ પર બીજી કેટલીક વાંધાજનક પ્રોડક્ટ્સ પણ છે, જે ત્રિરંગાના રંગ જેવી છે. એમેઝોન પર ત્રિરંગાના રંગના જૂતા અને જૂતાની દોરી સાથેનો મેટલનો ગોળ પટ્ટો પણ વેચાઈ રહ્યા છે.
2/4

સુષ્મા સ્વરાજે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, એમેઝોને બિનશરતી માફી માગવી જોઈએ અને અમારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારી તમામ પ્રોડક્ટ્સ તેની વેબસાઈટ પરથી હટાવી લેવી જોઈએ. જો તે તાત્કાલિક આમ નહીં કરે તો અમે એમેઝોનના કોઈપણ અધિકારીને ભારતના વિઝા નહીં આપીએ.
Published at : 13 Jan 2017 06:51 AM (IST)
View More























