શોધખોળ કરો
પાકિસ્તાનમાંથી આવેલા આતંકીઓ જ ભારતમાં કરે છે હુમલો, અમેરિકાએ રિપોર્ટમાં કર્યો ખુલાસો
1/6

ટ્રમ્પ સરકારે બુધવારે એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં મહત્વપૂર્ણ આતંક વિરોધી પગલાઓ માટે ભારતની પ્રસંશા કરી અને કહ્યુ કે પાકિસ્તાની આતંકી સમુહે ભારતમાં પોતાના હુમલાઓ ચાલુ રાખ્યા છે.
2/6

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ, ભારત સતત હુમલાઓ ઝીલતુ રહ્યુ, પાકિસ્તાની આતંકી સંગઠનો તરફથી અને આદિવાસીઓ તથા માઓવાદી સંગઠન તરફથી પણ. ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર સીમા પારથી થતા હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ કે પછી પઠાણકોટ જેવા હુમલાને પણ પાકિસ્તાની આતંકવાદીઓએ જ અંજામ આપ્યો હતો.
Published at : 20 Sep 2018 10:34 AM (IST)
View More





















