શોધખોળ કરો
કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહનો દાવો- 130થી વધારે બેઠકો જીતશે ભાજપ
1/4

એક સવાલના જવાબમાં શાહે કહ્યું કે ભાજપના જેટલા લોકો ચૂંટણી લડી રહ્યા છે, તેમાં કોઈના પર માઈનિંગ ગોટાળાનો આરોપ નથી. ભાજપનો જનાર્દન રેડ્ડી સાથે કોઈ સંબંધ નથી. શાહે કહ્યું ચૂંટણીમાં અમે જાતિ-ધર્મના આધાર પર ટિકીટ નથી આપતા.
2/4

ભાજપના પ્રચાર પર અમિત શાહે જણાવ્યું કે અમે કર્ણાટકની જનતા પાસે જવામાં સફળ રહ્યા. શાહે જણાવ્યું કે 56 હજાર બૂથમાં ભાજપના કાર્યકર્તાઓએ જનસંપર્કનું કામ કર્યું. પ્રચારમાં અત્યાર સુધી 400 રેલી-રોડ શો કરવામાં આવ્યા. 35થી વધારે નેતાઓએ આ અભિયાનમાં પોતાનો સમય આપ્યો છે.
Published at : 10 May 2018 05:52 PM (IST)
View More





















