શોધખોળ કરો
અમૃતસર ટ્રેન દુર્ઘટના પહેલા પોસ્ટરમાં જ થયું હતું અપશુકન, એક દિવસ પહેલા જ થઈ રહ્યું હતું વાયરલ, જાણો વિગત
1/4

આ કાર્યક્રમમાં હાજર નવજોત કૌર આ વિસ્તારમાંથી ધારાસભ્ય રહ્યા હતા. હાલ તેમના પતિ અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અહીંયાથી મંત્રી છે. પોસ્ટરમાં બંને નેતાઓને મુખ્ય અતિથિ ગણાવાયા છે.
2/4

તેના એક દિવસ બાદ શુક્રવારે વિજયાદશમીના દિવસે કાર્યક્રમના ઘટનાસ્થળે મોટી દુર્ઘટના થઈ હતી. પોસ્ટરમાં રાવણદહનનું સ્થળ જોડા ફાટક પાસે ધોબી ઘાટ ગોલ્ડન એવન્યૂ જણાવવામાં આવ્યું છે. આ વિસ્તાર અમૃતસર ઈસ્ટમાં આવે છે.
Published at : 20 Oct 2018 07:45 AM (IST)
View More





















