શોધખોળ કરો
આસામમાં બસ કાબૂ ગુમાવી તળાવમાં ખાબકતા 7ના મોત, 20 ઘાયલ
1/2

બસ તળાવમાં ખાબકતા 7ના મોત થયા છે જ્યારે અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
2/2

નવી દિલ્હી: આસામમાં એક ભયાનક રોડ એકસ્માતની ઘટના સામે આવી છે. આસામ રાજ્ય પરિવહન નિગમની બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 7 મુસાફરોના મોત થયા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જાણકારી મુજબ, ગુવાહાટીથી મુકાલવુલા જઈ રહેલી આસામ રાજ્ય પરિવહન નિગમની બસ કાબૂ ગુમાવતા રસ્તા નજીક આવેલા તળાવમાં ખાબકી હતી.
Published at : 20 Oct 2018 08:17 PM (IST)
Tags :
AssamView More





















