શોધખોળ કરો
NRC પર રાજનીતિ, TMCની નૉટિસ પર સ્વામી બોલ્યા- ધર્મશાળા નથી ભારત બહાર કાઢો, જાણો નેતાઓએ શું આપ્યા નિવેદનો
1/10

એનઆરસી પર રજૂ થયેલા ડ્રાફ્ટ અનુસાર 2 કરોડ 89 લાખ 83 હજાર 677 લોકોને કાયદેસરના નાગરિક માનવામાં આવ્યા છે. કાયદેસરની નાગરિકતા માટે 3,29,91,384 લોકોને અરજી કરી હતી, જેમાં 40,07,707 લોકોને ગેરકાયદેસર માનવામાં આવ્યા છે.
2/10

આ પહેલા સોમવારે સવારે 10 વાગે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) નું બીજુ લિસ્ટ રજૂ કરવામાં આવ્યુ અને નવા લિસ્ટમાં 40 લાખથી વધુ લોકોને ગેરકાયદેસર નાગરિક માની લેવામાં આવ્યા છે. જોકે તેમની પાસે લિસ્ટમાં નામ સામેલ કરવાનું અને નાગરિકતા મેળવવાનો મોકો છે.
Published at : 30 Jul 2018 12:39 PM (IST)
Tags :
NRCView More





















