શોધખોળ કરો
ત્રીજી વખત કર્ણાટકના સીએમ બન્યા યેદિયુરપ્પા, રાજભવનમાં લીધા શપથ
1/6

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને બુકે આપી શુભેચ્છા પાઠવી હતી.
2/6

શપથ ગ્રહણ કરવા રાજભવન પહોંચતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી.
Published at : 17 May 2018 08:53 AM (IST)
View More





















