શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં BJP-PDP ગઠબંધન તુટ્યુ, શિવસેનાએ કહ્યું- દેશદ્રોહી હતું જોડાણ

1/5
અગાઉ પણ શિવસેનાએ વડાપ્રધાન મોદી પર જમ્મુ-કાશ્મીરમાં હિંસાને લઇને નિશાન સાધ્યુ હતું, તેમને નરેન્દ્ર મોદીની નિંદા કરતા કહ્યું કે, મોદી સરકાર નિષ્ફળ સાબિત થઇ છે, મોદીના સતત વિદેશ પ્રવાસનો કોઇ હકારાત્મક પરિણામ નથી મળ્યું.
અગાઉ પણ શિવસેનાએ વડાપ્રધાન મોદી પર જમ્મુ-કાશ્મીરમાં હિંસાને લઇને નિશાન સાધ્યુ હતું, તેમને નરેન્દ્ર મોદીની નિંદા કરતા કહ્યું કે, મોદી સરકાર નિષ્ફળ સાબિત થઇ છે, મોદીના સતત વિદેશ પ્રવાસનો કોઇ હકારાત્મક પરિણામ નથી મળ્યું.
2/5
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 87 બેઠકો છે, અને સરકાર બનાવવા માટે 44 બેઠકોની જરૂર હોય છે. આવા સમયે રાજ્યમાં PDP પાસે 28 બેઠકો અને ભાજપ પાસે 25 બેઠકો છે. ઉપરાંત નેશનલ કૉન્ફરન્સ પાસે 15 અને કૉંગ્રેસ પાસે 12 બેઠકો છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 87 બેઠકો છે, અને સરકાર બનાવવા માટે 44 બેઠકોની જરૂર હોય છે. આવા સમયે રાજ્યમાં PDP પાસે 28 બેઠકો અને ભાજપ પાસે 25 બેઠકો છે. ઉપરાંત નેશનલ કૉન્ફરન્સ પાસે 15 અને કૉંગ્રેસ પાસે 12 બેઠકો છે.
3/5
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરમાં મહબૂબા મુફ્તિની સરકાર હતી જે જે બીજેપી અને પીડીપીના ગઠબંધનથી બની હતી.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરમાં મહબૂબા મુફ્તિની સરકાર હતી જે જે બીજેપી અને પીડીપીના ગઠબંધનથી બની હતી.
4/5
એનડીએના સાથી પક્ષ શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન તુટવાને લઇને તીખી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં થયેલું ભાજપ અને પીડીપી ગઠબંધન દેશદ્રોહી હતું, જે જનાદેશના વિરુદ્ધમાં બનેલી સરકાર હતી. જો ભાજપે તેની સાથે કન્ટીન્યૂ રહે તો 2019માં તેનો જવાબ આપવો પડશે. શિવસેના અગાઉથી જ ભાજપથી નારાજ ચાલી રહી છે.
એનડીએના સાથી પક્ષ શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન તુટવાને લઇને તીખી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં થયેલું ભાજપ અને પીડીપી ગઠબંધન દેશદ્રોહી હતું, જે જનાદેશના વિરુદ્ધમાં બનેલી સરકાર હતી. જો ભાજપે તેની સાથે કન્ટીન્યૂ રહે તો 2019માં તેનો જવાબ આપવો પડશે. શિવસેના અગાઉથી જ ભાજપથી નારાજ ચાલી રહી છે.
5/5
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધુ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના બધા મોટા પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી ત્યારબાદ બીજેપીએ સમર્થન પાછું ખેચવાનો નિર્ણય કર્યો. હવે જમ્મુ-કાશ્મીરમાં સરકાર પડી ગઇ છે. ગઠબંધન તુટ્યા બાદ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. જેમાં શિવસેનાએ પણ પ્રતિક્રિયા આપી છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધુ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના બધા મોટા પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી ત્યારબાદ બીજેપીએ સમર્થન પાછું ખેચવાનો નિર્ણય કર્યો. હવે જમ્મુ-કાશ્મીરમાં સરકાર પડી ગઇ છે. ગઠબંધન તુટ્યા બાદ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. જેમાં શિવસેનાએ પણ પ્રતિક્રિયા આપી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget