શોધખોળ કરો

કુલિઓને સામાજિક સુરક્ષા આપવા માટે રેલવે ટિકિટ પર લાગી શકે છે સરચાર્જ

1/6
ભારતીય રેલવે રોજ 10થી 12 લાખ રેલવે ટિકિટનું વેચાણ કરે છે. તેમાં 58 ટકા રિઝર્વ્ડ ટિકિટ પણ સામેલ છે. આ રીતે રેલવે રોજ 1.2 લાક રૂપિયાની આવક મેળવશે.
ભારતીય રેલવે રોજ 10થી 12 લાખ રેલવે ટિકિટનું વેચાણ કરે છે. તેમાં 58 ટકા રિઝર્વ્ડ ટિકિટ પણ સામેલ છે. આ રીતે રેલવે રોજ 1.2 લાક રૂપિયાની આવક મેળવશે.
2/6
પ્રસ્તાવને લઈને કરવામાં આવેલ ગણતરી અનુસાર પ્રતિ રેલવે ટિકિટ પર 10 પૈસા સેસ લગાવવાથી દર વર્ષે અંદાજે 4.38 કરોડ રૂપિયાની આવક થશે. આ રકમ કુલિઓને પીએપ, પેંશન અને ગ્રુપ ઇન્સ્યોરન્સ જેવી મૂળભુત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પૂરીત છે.
પ્રસ્તાવને લઈને કરવામાં આવેલ ગણતરી અનુસાર પ્રતિ રેલવે ટિકિટ પર 10 પૈસા સેસ લગાવવાથી દર વર્ષે અંદાજે 4.38 કરોડ રૂપિયાની આવક થશે. આ રકમ કુલિઓને પીએપ, પેંશન અને ગ્રુપ ઇન્સ્યોરન્સ જેવી મૂળભુત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પૂરીત છે.
3/6
સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે, 10 પૈસાનો સેસ લાગવાથી રેલવે પ્રવાસ કરનાર પ્રવાસી પર કોઈ વધારે બોજ નહીં પડે પરંતુ તેનાથી એકત્રિત થયેલ ફંડમાંથી કુલિઓને સામાજિક સુરક્ષા આપી શકાશે. આ પ્રસ્તાવ સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 40 કરોડ કામદારોને સામાજિક સુરક્ષાની મર્યાદામાં લાવવા માટે કરવામાં આવેલ પ્રયત્નોનો ભાગ છે. પ્રસ્તાવ દ્વારા આ કામદારોને EPFO અને ESICની મર્યાદામાં લાવી શકાશે.
સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે, 10 પૈસાનો સેસ લાગવાથી રેલવે પ્રવાસ કરનાર પ્રવાસી પર કોઈ વધારે બોજ નહીં પડે પરંતુ તેનાથી એકત્રિત થયેલ ફંડમાંથી કુલિઓને સામાજિક સુરક્ષા આપી શકાશે. આ પ્રસ્તાવ સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 40 કરોડ કામદારોને સામાજિક સુરક્ષાની મર્યાદામાં લાવવા માટે કરવામાં આવેલ પ્રયત્નોનો ભાગ છે. પ્રસ્તાવ દ્વારા આ કામદારોને EPFO અને ESICની મર્યાદામાં લાવી શકાશે.
4/6
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે કે દરેક રેલવે ટિકિટ પર 10 પૈસા સેસ લગાવાવની ભલામણ કરવામાં આવી છે. આ સેસથી રેલવે સ્ટેશનો પર કામ કરતા 20,000 કુલિઓ માટે સામાજિક સુરક્ષા ફંડ ઉભું કરવામાં આવશે જેને EPFO દ્વારા ચલાવવામાં આવશે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે કે દરેક રેલવે ટિકિટ પર 10 પૈસા સેસ લગાવાવની ભલામણ કરવામાં આવી છે. આ સેસથી રેલવે સ્ટેશનો પર કામ કરતા 20,000 કુલિઓ માટે સામાજિક સુરક્ષા ફંડ ઉભું કરવામાં આવશે જેને EPFO દ્વારા ચલાવવામાં આવશે.
5/6
આ પ્રસ્તાવિત સેસ દરેક ટિકિટ પર લાગશે, દરેક પ્રવાસી પર નહીં. એક ટિકિટમાં વધુમાં વધુ છ પ્રવાસીઓના નામ સામેલ હોઈ શકે છે. માટે સેસ 6 વ્યક્તિ પર ન લાગીને એક ટિકિટ પર જ લગાવવામાં આવશે.
આ પ્રસ્તાવિત સેસ દરેક ટિકિટ પર લાગશે, દરેક પ્રવાસી પર નહીં. એક ટિકિટમાં વધુમાં વધુ છ પ્રવાસીઓના નામ સામેલ હોઈ શકે છે. માટે સેસ 6 વ્યક્તિ પર ન લાગીને એક ટિકિટ પર જ લગાવવામાં આવશે.
6/6
નવી દિલ્હીઃ સરકાર આગામી બજેટમાં રેલવે સ્ટેશનો પર કામ કરનાર અંદાજે 20,000 કુલિઓને સામાજિક સુરક્ષા આપવા માટે એક નવો સરચાર્જ લગાવી શકે છે. કુલિઓ માટે સામાજિક સુરક્ષા યોજનાને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ચલાવવામાં આવશે. તેના કારણે રેલવે ટિકિટ મોંઘી થઈ શકે છે પરંતુ સરકારનું કહેવું છે કે, તેનાથી પ્રવાસીઓ પર વધારે બોજ નહીં પડે.
નવી દિલ્હીઃ સરકાર આગામી બજેટમાં રેલવે સ્ટેશનો પર કામ કરનાર અંદાજે 20,000 કુલિઓને સામાજિક સુરક્ષા આપવા માટે એક નવો સરચાર્જ લગાવી શકે છે. કુલિઓ માટે સામાજિક સુરક્ષા યોજનાને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ચલાવવામાં આવશે. તેના કારણે રેલવે ટિકિટ મોંઘી થઈ શકે છે પરંતુ સરકારનું કહેવું છે કે, તેનાથી પ્રવાસીઓ પર વધારે બોજ નહીં પડે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget