શોધખોળ કરો
બુરાડી કાંડમાં નવો ખુલાસો, પરિવારના 11 સભ્યોના મોત આત્મહત્યા નહી દુર્ઘટના
1/3

સાયકોલોજીકલ ઓટોપ્સી રિપોર્ટમા સીબીઆઈના નિષ્ણાતોએ ઘરમાંથી મળેલા રજિસ્ટરમાં લખેલી વાતો, પરિવારના અન્ય સભ્યો તેમજ મિત્રોના નિવેદનોનુ એનાલિસીસ કર્યુ હતુ. એ પછી નિષ્ણાતો ઉપરોક્ત તારણ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુરાડી વિસ્તારમાં રહેતા ચૂંડાવત પરિવારના સભ્યો સવારે ઘરમાંથી મૃત હાલતમાં મળ્યા હતા.
2/3

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર દિલ્હીના બુરાડી કાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક જ પરિવારના 11 લોકોના મોતની પાછળનુ કારણ આત્મહત્યા નહીં પણ દુર્ઘટના હોવાનો ખુલાસો થયો છે.
Published at : 15 Sep 2018 12:15 PM (IST)
Tags :
Delhi PoliceView More





















