શોધખોળ કરો
CBI કોર્ટે 2G કૌભાંડ મામલે એ રાજા, કનિમોઝી સહિત તમામને નિર્દોષ જાહેર કર્યા
1/8

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ચુકાદા બાદ જણાવ્યું કે, 2G કેસ અમારી નૈતિક જીત છે. આ મામલે ભાજપે માફી માંગવી જોઈએ અને અમે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવીશું. બીજેપીના લોકો ખોટા આરોપો કરે છે. તેમનું લક્ષ્ય દેશ નહીં માત્ર વોટ હોય છે. કેગના રિપોર્ટનો કોઈ આધાર જ નહોતો. પીએમે હવે 2જી મુદ્દે બોલાવાનું બંધ કરવું જોઇએ.
2/8

સરકારી વકીલ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ જજે એક જ લાઇનનો ચુકાદો આપતાં કહ્યું કે, પૈસાની લેવડ-દેવડ થઈ હોવાનું સાબિત ન થઈ શકવાના કારણે બધાને નિર્દોષ છોડવામાં આવે છે. ચુકાદા બાદ કનિમોઝીએ કહ્યું કે, મારી સાથે ઉભા રહેવા બદલ હું તમામ લોકોનો આભાર માનું છું. હવે હું ઘણી રાહત અનુભવી રહી છું.
Published at : 21 Dec 2017 08:08 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















