શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોલકાતામાં CBIvsPOLICE: મોદી વિરૂદ્ધ મમતાના ઘરણા, બોલ્યા- દેશમાં કટોકટી કરતા પણ ખરાબ સ્થિતિ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/03212528/CM-mamta03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. આજે શારદા ચિટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મુક્યા હતા. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘરણા પર બેસી ગયા છે. મમતાએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/03212325/CM-mamta03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. આજે શારદા ચિટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મુક્યા હતા. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘરણા પર બેસી ગયા છે. મમતાએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે.
2/3
![આ મામલે સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મોદીના બંગાળ પ્રવાસ બાદ જ સીબીઆઈ હરકતમાં આવી ગયું છે. દેશમાં હાલ કટોકટી કરતા પણ વધારે ખરાબ માહોલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/03212247/CM-mamta01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મામલે સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મોદીના બંગાળ પ્રવાસ બાદ જ સીબીઆઈ હરકતમાં આવી ગયું છે. દેશમાં હાલ કટોકટી કરતા પણ વધારે ખરાબ માહોલ છે.
3/3
![મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈ પીએમ મોદીના ઈશારા પર કામ કરી રહ્યું છે. તેઓ એમ જ કરે છે જે મોદી કહે છે. મે ખૂબ જ અપમાન સહન કર્યું છે. સીબીઆઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઈશારે કામ કરી રહી છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/03212242/CM-mamta.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈ પીએમ મોદીના ઈશારા પર કામ કરી રહ્યું છે. તેઓ એમ જ કરે છે જે મોદી કહે છે. મે ખૂબ જ અપમાન સહન કર્યું છે. સીબીઆઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઈશારે કામ કરી રહી છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે.
Published at : 03 Feb 2019 09:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)