શોધખોળ કરો

જીવતા હતા ત્યારે અવગણના કરી, હવે BJP અટલજીનો રાજકીય ઉપયોગ કરી રહી છેઃ કોંગ્રેસ

1/6
કોંગ્રેસ નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે, જ્યારે અટલજી જીવતા હતા ત્યારે બીજેપીએ તેમની અવગણના કરી, આજે અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનતા પાર્ટીના પૉસ્ટરોમાં પણ જગ્યા નથી મળતી. પોસ્ટર્સમાં માત્ર નરેનદ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ મળે છે. પૂનિએ કહ્યું કે, હવે વાજપેયીના નિધન બાદ હવે તેમનો આ રીતે રાજકીય ઉપયોગ કરવો ઠીક નથી.
કોંગ્રેસ નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે, જ્યારે અટલજી જીવતા હતા ત્યારે બીજેપીએ તેમની અવગણના કરી, આજે અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનતા પાર્ટીના પૉસ્ટરોમાં પણ જગ્યા નથી મળતી. પોસ્ટર્સમાં માત્ર નરેનદ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ મળે છે. પૂનિએ કહ્યું કે, હવે વાજપેયીના નિધન બાદ હવે તેમનો આ રીતે રાજકીય ઉપયોગ કરવો ઠીક નથી.
2/6
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અટલ બિહારી વાજપેયીના ભત્રીજી અને કોંગ્રેસના નેતા કરુણા શુક્લાએ પણ અટલની અસ્થિ કળશ યાત્રા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે, બીજેપી આ કળશ યાત્રા માત્ર મતો માટે અને દેખાડા માટે કાઢી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અટલ બિહારી વાજપેયીના ભત્રીજી અને કોંગ્રેસના નેતા કરુણા શુક્લાએ પણ અટલની અસ્થિ કળશ યાત્રા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે, બીજેપી આ કળશ યાત્રા માત્ર મતો માટે અને દેખાડા માટે કાઢી રહી છે.
5/6
હવે આ મુદ્દાએ રાજકીયરૂપ પણ લઇ લીધુ છે. કોંગ્રેસ પાર્ટીએ અસ્થિ કળશ યાત્રાને લઇને બીજેપી પર નિશાન સાધ્યં છે. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપી હવે અસ્થિ કળશ યાત્રાને એક રાજકીય યાત્રાના રૂપમાં ઉપયોગ કરી રહી છે.
હવે આ મુદ્દાએ રાજકીયરૂપ પણ લઇ લીધુ છે. કોંગ્રેસ પાર્ટીએ અસ્થિ કળશ યાત્રાને લઇને બીજેપી પર નિશાન સાધ્યં છે. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપી હવે અસ્થિ કળશ યાત્રાને એક રાજકીય યાત્રાના રૂપમાં ઉપયોગ કરી રહી છે.
6/6
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ યાત્રા આખા દેશમાં કાઢવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બીજેપીના બધા પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપયા, હવે આ બધા રાજ્યોમાં જઇ રહી છે.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ યાત્રા આખા દેશમાં કાઢવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બીજેપીના બધા પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપયા, હવે આ બધા રાજ્યોમાં જઇ રહી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget