શોધખોળ કરો
જીવતા હતા ત્યારે અવગણના કરી, હવે BJP અટલજીનો રાજકીય ઉપયોગ કરી રહી છેઃ કોંગ્રેસ
1/6

કોંગ્રેસ નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે, જ્યારે અટલજી જીવતા હતા ત્યારે બીજેપીએ તેમની અવગણના કરી, આજે અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનતા પાર્ટીના પૉસ્ટરોમાં પણ જગ્યા નથી મળતી. પોસ્ટર્સમાં માત્ર નરેનદ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ મળે છે. પૂનિએ કહ્યું કે, હવે વાજપેયીના નિધન બાદ હવે તેમનો આ રીતે રાજકીય ઉપયોગ કરવો ઠીક નથી.
2/6

Published at : 24 Aug 2018 09:55 AM (IST)
View More























