શોધખોળ કરો
મુખ્યમંત્રી પરિકર જો રાજ્યમાં ના દેખાતા હોય તો તેમનુ શ્રાદ્ધ કરી દેવુ જોઇએઃ કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન
1/6

આ ઉપરાંત કોગ્રેસે પણ કહ્યું કે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર 14 ઓક્ટોબરથી નથી દેખાઇ રહ્યાં, બની શકે તે જીવતા ના પણ હોય. ભાજપે કોંગ્રેસની આ ટિપ્પણીને નકારી કાઢી હતી.
2/6

કોગ્રેસ નેતા જીતેન્દ્ર દેશપ્રભુ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, જો મુખ્યમંત્રી પરિકર ના હોય તો તેમનુ ઉઠામણું કે શ્રાદ્ધ કરી દેવુ જોઇએ.
Published at : 30 Oct 2018 10:33 AM (IST)
Tags :
Manohar ParrikarView More




















