શોધખોળ કરો
નેહરુના કારણે જ એક ચા વાળો વડાપ્રધાન બની શક્યોઃ શશિ થરૂર
1/4

શશિ થરૂરે કહ્યું કે, નેહરુજીએ દેશની સંસ્થાઓને આ પ્રકારે આકાર આપ્યો હોવાથી આમ આદમી પણ વડાપ્રધાનની ખુરશી પર બેસવાના સપનાં જોઈ શકે છે. જેના કારણે આજે એક ચા વાળો વડાપ્રધાન બની શક્યો છે.
2/4

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. થરૂરના આ નિવેદન પર વિવાદ થઈ શખે છે. નેહરુ પર લખેલા પુસ્તકના વિમોચન પ્રસંગે થરૂરે નેહરુ પર સતત સવાલ ઉઠાવતી બીજેપીને ટોણો માર્યો અને કહ્યું કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે જ આજે એક ચા વાળો વડાપ્રધાન બની શક્યો છે.
Published at : 14 Nov 2018 07:08 AM (IST)
View More




















