શોધખોળ કરો
ત્રણ તલાક પર રાજકારણ, કોંગ્રેસી સાંસદ બોલ્યા- રામે પણ શકના આધારે છોડ્યો હતો સીતાનો સાથ
1/5

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ હુસેન દલવઇએ કહ્યું કે માત્ર મુસ્લિમો જ નહીં દરેક સમાજમાં મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર થાય છે. તેમને કહ્યું કે હિન્દુ, ઇસાઇ ધર્મમાં પણ પુરુષોનું જ વર્ચસ્વ છે. શ્રીરામચંદ્રએ પણ શકના આધાર પર સીતાજીને છોડી દીધા હતા. આપણે આખી પ્રણાલીને બદલવી જોઇએ.
2/5

Published at : 10 Aug 2018 12:32 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















