શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુંબઇઃ ક્રિસ્ટલ ટાવરના 13માં માળે લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 16 ઇજાગ્રસ્ત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115847/Mumbai-AAg-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![બુધવારે જ મુંબઇ ઉપરાંત નવી દિલ્હીમાં પણ એક ચાર માળની ઇમારતમાં આગ લાગી ગઇ. દિલ્હીના પહાડગંજની ચૂના મંડી ચાર માળની ઇમારતમાં આગ લાગ્યા બાદ લોકોએ ઉપરથી જ છલાંગ લગાવી દીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115851/Mumbai-AAg-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બુધવારે જ મુંબઇ ઉપરાંત નવી દિલ્હીમાં પણ એક ચાર માળની ઇમારતમાં આગ લાગી ગઇ. દિલ્હીના પહાડગંજની ચૂના મંડી ચાર માળની ઇમારતમાં આગ લાગ્યા બાદ લોકોએ ઉપરથી જ છલાંગ લગાવી દીધી હતી.
2/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115847/Mumbai-AAg-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/6
![નોંધનીય છે કે આ ઇમારતની નીચે બે માળ ગોડાઉન તરીકે યૂઝ કરવામાં આવી રહ્યું હતુ જ્યારે ઉપરના માળે લોકો રહેતા હતા, લગભગ 8 ગાડીઓ આગ હોલવવામાં જોડાઇ ગઇ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115842/Mumbai-AAg-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે આ ઇમારતની નીચે બે માળ ગોડાઉન તરીકે યૂઝ કરવામાં આવી રહ્યું હતુ જ્યારે ઉપરના માળે લોકો રહેતા હતા, લગભગ 8 ગાડીઓ આગ હોલવવામાં જોડાઇ ગઇ છે.
4/6
![ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટલ ટાવર, પારેલ વિસ્તારમાં આવેલી જાણીતી હિંદમાતા સિનેમાના પાસે આવેલો છે. લોકો હજુ પણ ટાવરમાં ફસાયેલા છે. તે લોકોને ક્રેનથી નીચે ઉતારવામાં આવી રહ્યાં છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની કેઇએમ હૉસ્પીટલમાં લઇ જવામાં આવી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115837/Mumbai-AAg-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટલ ટાવર, પારેલ વિસ્તારમાં આવેલી જાણીતી હિંદમાતા સિનેમાના પાસે આવેલો છે. લોકો હજુ પણ ટાવરમાં ફસાયેલા છે. તે લોકોને ક્રેનથી નીચે ઉતારવામાં આવી રહ્યાં છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની કેઇએમ હૉસ્પીટલમાં લઇ જવામાં આવી રહ્યાં છે.
5/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115833/Mumbai-AAg-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/6
![મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પારેલ વિસ્તારમાં બુધારે સવારે ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ લાગી ગઇ છે. કહેવાઇ રહ્યું છે કે આગ ક્રિસ્ટલ ટાવરના 13માં માળે લાગી છે, આ માળ આખેઆખો રહેણાંક છે. હાલ આગ પર કાબુ મેળવવા માટે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે. આ દૂર્ઘટનામાં ચાર લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 16થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/22115828/Mumbai-AAg-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પારેલ વિસ્તારમાં બુધારે સવારે ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ લાગી ગઇ છે. કહેવાઇ રહ્યું છે કે આગ ક્રિસ્ટલ ટાવરના 13માં માળે લાગી છે, આ માળ આખેઆખો રહેણાંક છે. હાલ આગ પર કાબુ મેળવવા માટે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે. આ દૂર્ઘટનામાં ચાર લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 16થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
Published at : 22 Aug 2018 11:59 AM (IST)
Tags :
Mumbai Fireવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)