શોધખોળ કરો
લાલુ પ્રસાદ યાદવને ઝટકોઃ જામીન અરજી હાઈકોર્ટે કરી રદ, જવું પડશે જેલમાં
1/4

સુનાવણી જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં ચાલી રહી હતી. લાલુ પ્રસાદ યાદવ તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સંઘવીએ પક્ષ રાખતા જામીનનો સમય હજી પણ વધારવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધો છે.
2/4

આ અગાઉ પણ 17 ઓગસ્ટ કરવામાં આવેલી સુનાવણીમાં હાઇકોર્ટે લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજીને 27 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આરજેડી સુપ્રીમોના વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે લાલુ યાદવ હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા નથી.
Published at : 24 Aug 2018 02:36 PM (IST)
View More





















