શોધખોળ કરો

કોંગ્રેસના આ નેતાએ કહ્યું- 5 વર્ષ સુધી કુમારસ્વામી CM રહેશે તે નક્કી નથી, કોંગ્રેસમાં અનેક નેતા છે દાવેદાર

1/7
2/7
3/7
4/7
શપથ ગ્રહણ પહેલા જ કુમારસ્વામીએ તે સમાચારોનું ખંડન કરી દીધું હતું કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની પાર્ટી પોતાના ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે 30-30 મહિનાની સરકારના નેતૃત્વ કરવાના ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે 'આ રીતે કોઇપણ જાતની વાતચીત નથી થઇ'
શપથ ગ્રહણ પહેલા જ કુમારસ્વામીએ તે સમાચારોનું ખંડન કરી દીધું હતું કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની પાર્ટી પોતાના ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે 30-30 મહિનાની સરકારના નેતૃત્વ કરવાના ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે 'આ રીતે કોઇપણ જાતની વાતચીત નથી થઇ'
5/7
જ્યારે ડેપ્યૂટી સીએમ પરમેશ્વરને પુછવામાં આવ્યું કે જેડીએસે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ આપવા વિશે સંતોષ્ટ છે, તો પરમેશ્વરે કહ્યું કે, 'ચર્ચા બાદ નફા-નુકશાનને જોઇને અમે નિર્ણય કરીશું, અમારો મુખ્ય હેતુ સારો વહીવટ આપવાનો છે.'
જ્યારે ડેપ્યૂટી સીએમ પરમેશ્વરને પુછવામાં આવ્યું કે જેડીએસે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ આપવા વિશે સંતોષ્ટ છે, તો પરમેશ્વરે કહ્યું કે, 'ચર્ચા બાદ નફા-નુકશાનને જોઇને અમે નિર્ણય કરીશું, અમારો મુખ્ય હેતુ સારો વહીવટ આપવાનો છે.'
6/7
વિશ્વાસ મત પર મતદાન પહેલા જ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે આ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને એચડી કુમારસ્વામીના પાંચ વર્ષ સુધી સીએમ તરીકે રહેવાના નીતિ-નિયમો વિશે હજુ સુધી ચર્ચા નથી કરી. જ્યારે પરમેશ્વરને મીડિયાએ પુછ્યુ કે મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ રહેશે તો પરમેશ્વરે કહ્યું, 'હજુ એ વાત પર કોઇ નિર્ણય લેવાયો નથી, કયા વિભાગો તેમને અપાશે અને કયા અમારી પાસે રહેશે તે પણ નક્કી નથી. તેમને પાંચ વર્ષ રહેવુ જોઇએ કે અમને પણ મળવું જોઇએ, તે તમામ વિષયો પર હજુ સુધી કોઇ ચર્ચા નથી થઇ શકી.'
વિશ્વાસ મત પર મતદાન પહેલા જ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે આ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને એચડી કુમારસ્વામીના પાંચ વર્ષ સુધી સીએમ તરીકે રહેવાના નીતિ-નિયમો વિશે હજુ સુધી ચર્ચા નથી કરી. જ્યારે પરમેશ્વરને મીડિયાએ પુછ્યુ કે મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ રહેશે તો પરમેશ્વરે કહ્યું, 'હજુ એ વાત પર કોઇ નિર્ણય લેવાયો નથી, કયા વિભાગો તેમને અપાશે અને કયા અમારી પાસે રહેશે તે પણ નક્કી નથી. તેમને પાંચ વર્ષ રહેવુ જોઇએ કે અમને પણ મળવું જોઇએ, તે તમામ વિષયો પર હજુ સુધી કોઇ ચર્ચા નથી થઇ શકી.'
7/7
નવી દિલ્હીઃ આજે બપોરે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન બહુમતી સાબિત કરશે, તે પહેલા ગઠબંધનને લઇને બન્ને પાર્ટીઓના કેટલાક નેતાઓ નારાજ છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાંચ વર્ષ સુધી નહીં ચાલે જેડીએસ સાથેનું ગઠબંધન, કેમકે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીના દાવેદાર અનેક ચહેરાઓ છે.
નવી દિલ્હીઃ આજે બપોરે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન બહુમતી સાબિત કરશે, તે પહેલા ગઠબંધનને લઇને બન્ને પાર્ટીઓના કેટલાક નેતાઓ નારાજ છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાંચ વર્ષ સુધી નહીં ચાલે જેડીએસ સાથેનું ગઠબંધન, કેમકે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીના દાવેદાર અનેક ચહેરાઓ છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
Embed widget