શોધખોળ કરો

PM મોદીના કપડા પર સરકાર નથી કરતી કોઈ ખર્ચ, RTIમાં થયો ખુલાસો

1/4
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે નવી દિલ્લીમાં મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સૂટ પહેર્યો હતો તેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. તેને હરાજી માટે મુકવામાં આવ્યો હતો. સુરતના હીરાના વેપારી લાલજી પટેલે તે સૂટને 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સૂટ પર નરેન્દ્ર દામોદરદાસ મોદી નામ લખેલું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે નવી દિલ્લીમાં મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સૂટ પહેર્યો હતો તેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. તેને હરાજી માટે મુકવામાં આવ્યો હતો. સુરતના હીરાના વેપારી લાલજી પટેલે તે સૂટને 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સૂટ પર નરેન્દ્ર દામોદરદાસ મોદી નામ લખેલું હતું.
2/4
વડાપ્રધાન કાર્યાલય તરફથી એક RTIમાં આપવામાં આવેલી જાણકારી મૂજબ PM મોદી પોતના કપડાનો ખર્ચ પોતાની પગારમાંથી કરે છે. તેમના કપડા માટે કોઈ સરકારી ખર્ચ ઉઠાવવામાં આવતો નથી.
વડાપ્રધાન કાર્યાલય તરફથી એક RTIમાં આપવામાં આવેલી જાણકારી મૂજબ PM મોદી પોતના કપડાનો ખર્ચ પોતાની પગારમાંથી કરે છે. તેમના કપડા માટે કોઈ સરકારી ખર્ચ ઉઠાવવામાં આવતો નથી.
3/4
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમણે પહેરેલા કપડા હંમેશા ચર્ચાનો વિષય બને છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીનો એક સૂટ ખૂબજ વિવાદોમાં રહ્યો હતો જે સૂટ પર તેમનું નામ ‘નરેન્દ્ર દામોદર દાસ મોદી’ લખ્યું હતું. હવે પીએમ મોદીના કપડાના ખર્ચને લઈને કરેલી એક આરટીઆઈમાં ખૂબજ રસપ્રદ જાણકારી સામે આવી છે.
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમણે પહેરેલા કપડા હંમેશા ચર્ચાનો વિષય બને છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીનો એક સૂટ ખૂબજ વિવાદોમાં રહ્યો હતો જે સૂટ પર તેમનું નામ ‘નરેન્દ્ર દામોદર દાસ મોદી’ લખ્યું હતું. હવે પીએમ મોદીના કપડાના ખર્ચને લઈને કરેલી એક આરટીઆઈમાં ખૂબજ રસપ્રદ જાણકારી સામે આવી છે.
4/4
આરટીઆઈ કાર્યકર્તા રોહિત સબ્બરવાલે માહિતી અધિકાર અંતર્ગત આ જાણકારી માગી હતી. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે પીએમના અંગત કપડા પર સરકારના ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવામાં આવતો નથી.
આરટીઆઈ કાર્યકર્તા રોહિત સબ્બરવાલે માહિતી અધિકાર અંતર્ગત આ જાણકારી માગી હતી. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે પીએમના અંગત કપડા પર સરકારના ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવામાં આવતો નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget