શોધખોળ કરો
નાના વેપારી-જ્વેલર્સને GSTમાં સરકારે આપી મોટી રાહત, જાણો
1/5

જેટલીએ કહ્યું કે ખાખરા અને આયુર્વેદિક દવાઓ પર જીએસટી દર 12 થી 5 ટકા, સ્ટેશનરીના સામાન પર 28 થી 18 ટકા કરવામાં આવ્યો છે. આઈસીડીએસ કિડ્સ ફૂડ પેકેટ પર જીએસટી 18 થી 5 ટકા કરવામાં આવી છે. જ્યારે અનબ્રાન્ડેડ નમકીન અને આયુર્વેદિક દવાઓ પર 5 ટકા જીએસટી લાગુ રહેશે. ડીઝલ એન્જીનના પાર્ટસ પર 18 ટકા સાથે કારપેટ પર 12 થી 5 ટકા જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. સૌથી મોટી રાહત વાત એ છે કે હવે એકજ ફોર્મમાં જીએસટી ફાઈનલ કરવામાં આવશે.
2/5

જ્વેલરીને જીએસટી નોટિફિકેશનના દાયરામાંથી બહાર કરી દેવાયા છે. હવે તેના માટે નવું નોટિફિકેશન લાવવામાં આવશે. આ સિવાય 50000 રૂપિયા સુધીની જેમ્સ એન્ડ જ્વેલરીની ખરીદ પર પાનકાર્ડ કે આધારકાર્ડની જરૂર નહીં પડે. સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી પરથી જીએસટી હટાવી દીધો છે. જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ હવે 2 લાખ રૂપિયા સુધીની ખરીદી પર પાન નંબર આપવો પડશે.
Published at : 06 Oct 2017 08:31 PM (IST)
View More






















