શોધખોળ કરો
રૂપાણીએ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અંગે શું કહ્યું, જાણો વિગત
1/7

સીએમ રૂપાણીએ કહ્યું કે, આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. દરરોજ 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે. તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત મુજબ બનશે.
2/7

રૂપાણીએ ઉત્તરપ્રદેશ સરકાર સહિત અન્ય રાજ્યોને આ પ્રકારના ભવન નિર્માણ માટે ગુજરાત સરકારના સહયોગની ખાતરી આપી હતી. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.
Published at : 15 Oct 2018 05:22 PM (IST)
View More





















