શોધખોળ કરો

રૂપાણીએ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અંગે શું કહ્યું, જાણો વિગત

1/7
સીએમ રૂપાણીએ કહ્યું કે, આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. દરરોજ 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે. તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત મુજબ બનશે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. દરરોજ 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે. તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત મુજબ બનશે.
2/7
રૂપાણીએ ઉત્તરપ્રદેશ સરકાર સહિત અન્ય રાજ્યોને આ પ્રકારના ભવન નિર્માણ માટે ગુજરાત સરકારના સહયોગની ખાતરી આપી હતી. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.
રૂપાણીએ ઉત્તરપ્રદેશ સરકાર સહિત અન્ય રાજ્યોને આ પ્રકારના ભવન નિર્માણ માટે ગુજરાત સરકારના સહયોગની ખાતરી આપી હતી. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.
3/7
4/7
લખનઉઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનઉમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આજે મુલાકાત કરી હતી. તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે.
લખનઉઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનઉમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આજે મુલાકાત કરી હતી. તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે.
5/7
મુખ્યમંત્રી રૂપાણીએ યોગી આદિત્યનાથને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસ્વીર, કોફી, ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રીમંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. સીએમ રૂપાણીએ એકતા સંવાદમાં કહ્યું કે સરદાર પટેલ ન હોત તો દેશનો નક્શો જૂદો હોત.
મુખ્યમંત્રી રૂપાણીએ યોગી આદિત્યનાથને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસ્વીર, કોફી, ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રીમંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. સીએમ રૂપાણીએ એકતા સંવાદમાં કહ્યું કે સરદાર પટેલ ન હોત તો દેશનો નક્શો જૂદો હોત.
6/7
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ગુજરાત આજે દેશનું વિકાસ મોડલ બન્યું છે. સુરતમાં તમને મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો શાન, ગર્વ  અને સુરક્ષા સાથે રહીને ત્યાંથી આજીવિકા મેળવે છે. અને ત્યાંના વિકાસમાં યોગદાન આપે છે. ઉત્તર પ્રદેશની જનતાએ સરદાર સાહેબની મૂર્તિના નિર્માણ માટે લોખંડ, માટી અને પાણી ઉપલબ્ધ કરાવ્યું હતું. આ માટે તમામને આમંત્રણ આપવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ગુજરાત આજે દેશનું વિકાસ મોડલ બન્યું છે. સુરતમાં તમને મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો શાન, ગર્વ અને સુરક્ષા સાથે રહીને ત્યાંથી આજીવિકા મેળવે છે. અને ત્યાંના વિકાસમાં યોગદાન આપે છે. ઉત્તર પ્રદેશની જનતાએ સરદાર સાહેબની મૂર્તિના નિર્માણ માટે લોખંડ, માટી અને પાણી ઉપલબ્ધ કરાવ્યું હતું. આ માટે તમામને આમંત્રણ આપવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં આવ્યા છે.
7/7
સીએમ રૂપાણીએ લખનઉમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિશે પગલા ભરે. ગુજરાતમાં રહેતા બિનગુજરાતીઓની સલામતી અને સુરક્ષા માટે અમે પૂરતા પગલાં લીધા છે. ભડકાઉ ભાષણ આપનારા ધારાસભ્ય સામે પણ અમે પગલાં લીધા છે અને આ કેસમાં સંકળાયેલા લોકોની અમે ધરપકડ કરી છે.
સીએમ રૂપાણીએ લખનઉમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિશે પગલા ભરે. ગુજરાતમાં રહેતા બિનગુજરાતીઓની સલામતી અને સુરક્ષા માટે અમે પૂરતા પગલાં લીધા છે. ભડકાઉ ભાષણ આપનારા ધારાસભ્ય સામે પણ અમે પગલાં લીધા છે અને આ કેસમાં સંકળાયેલા લોકોની અમે ધરપકડ કરી છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget