શોધખોળ કરો
પદ્માવતી વિવાદ: દિપિકાનું માથુ વાઢવા બદલ 10 કરોડનું ઇનામ જાહેર કરનારા BJP નેતાનું રાજીનામું
1/4

સૂરજપાલે રાજીનામામાં લખ્યું કે, “મને લાગે છે કે મુખ્યમંત્રી મનોહરલાલને હવે સમર્પિત તથા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પદાધિકારીઓની જરૂર નથી. ભગવાન તેને સદબુદ્ધી પ્રદાન કરે. મને આશા છે કે આ મારા સંદેશને મારું રાજીનામું સમજી અને તેને મંજૂર કરશો. ભાજપમાં સાધારણ કાર્ય તરીકે કામ કરતો રહીંશ.”
2/4

નવી દિલ્લી: દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભંણસાલીનું માથુ વાઢવા પર 10 કરોડનું ઈનામ જાહેર કરનાર હરિયાણાના ભાજપ નેતા સૂરજપાલ અમ્મૂએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને મોકલી દીધું છે.
Published at : 29 Nov 2017 03:59 PM (IST)
View More























