શોધખોળ કરો
UPમાં બીજેપીના વધુ એક દલિત સાંસદ થયા નારાજ, લેટર લખીને કહ્યું- 4 વર્ષમાં મોદી સરકારે કંઈ નથી કર્યું
1/6

લેટરમાં યશવંત સિંહે લખ્યું છે કે, તે જાટવ સમાજના સાંસદછે. મોદી સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી. તેમના કહેવા મુજબ અનામતના કારણે જ તેઓ સાંસદ બની શક્યા પરંતુ તેમની યોગ્યતાનો ઉપયોગ થઈ રહ્યો નથી. સાંસદ બન્યા બાદ પીએમ મોદી પાસે અનામત બિલ પાસ કરાવવાની માંગ કરી હતી, જે હજુ સુધી પૂરી થઈ નથી.
2/6

બીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેએ તેમની જ સરકાર સામે રાજધાની લખનઉ સ્થિત કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં ભારતીય બંધારણ અને આરક્ષણ બચાવો મહારેલીનું આયોજન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આરક્ષણ કોઇ ભીખ નથી પરંતુ પ્રતિનિધિત્વનો મામલો છે. જો આરક્ષણને ખતમ કરવાનું દુઃસાહસ કરવામાં આવશે તો ભારતની ધરતી પર લોહીની નદીઓ વહેશે.
Published at : 07 Apr 2018 09:16 AM (IST)
View More























