શોધખોળ કરો

UPમાં બીજેપીના વધુ એક દલિત સાંસદ થયા નારાજ, લેટર લખીને કહ્યું- 4 વર્ષમાં મોદી સરકારે કંઈ નથી કર્યું

1/6
લેટરમાં યશવંત સિંહે લખ્યું છે કે, તે જાટવ સમાજના સાંસદછે. મોદી સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી. તેમના કહેવા મુજબ અનામતના કારણે જ તેઓ સાંસદ બની શક્યા પરંતુ તેમની યોગ્યતાનો ઉપયોગ થઈ રહ્યો નથી. સાંસદ બન્યા બાદ પીએમ મોદી પાસે અનામત બિલ પાસ કરાવવાની માંગ કરી હતી, જે હજુ સુધી પૂરી થઈ નથી.
લેટરમાં યશવંત સિંહે લખ્યું છે કે, તે જાટવ સમાજના સાંસદછે. મોદી સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી. તેમના કહેવા મુજબ અનામતના કારણે જ તેઓ સાંસદ બની શક્યા પરંતુ તેમની યોગ્યતાનો ઉપયોગ થઈ રહ્યો નથી. સાંસદ બન્યા બાદ પીએમ મોદી પાસે અનામત બિલ પાસ કરાવવાની માંગ કરી હતી, જે હજુ સુધી પૂરી થઈ નથી.
2/6
બીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેએ તેમની જ સરકાર સામે રાજધાની લખનઉ સ્થિત કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં ભારતીય બંધારણ અને આરક્ષણ બચાવો મહારેલીનું આયોજન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આરક્ષણ કોઇ ભીખ નથી પરંતુ પ્રતિનિધિત્વનો મામલો છે. જો આરક્ષણને ખતમ કરવાનું દુઃસાહસ કરવામાં આવશે તો ભારતની ધરતી પર લોહીની નદીઓ વહેશે.
બીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેએ તેમની જ સરકાર સામે રાજધાની લખનઉ સ્થિત કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં ભારતીય બંધારણ અને આરક્ષણ બચાવો મહારેલીનું આયોજન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આરક્ષણ કોઇ ભીખ નથી પરંતુ પ્રતિનિધિત્વનો મામલો છે. જો આરક્ષણને ખતમ કરવાનું દુઃસાહસ કરવામાં આવશે તો ભારતની ધરતી પર લોહીની નદીઓ વહેશે.
3/6
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં એક તરફ સીએમ યોગી આદિત્યનાથ ભારત બંધ દરમિયાન પોલીસ દ્વારા ભેદભાવ વગર કાર્યવાહીની વાત કરી રહ્યા છે તો બીજી તરફ યુપીમાં બીજેપીના નેતૃત્વ સામે દલિત સાંસદોની નારજગી સતત વધી રહી છે. બીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેથી શરૂ થયેલો સિલસિલો ચોથા દલિલ સાંસદની નારાજગી સુધી પહોંચી ગયો છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં એક તરફ સીએમ યોગી આદિત્યનાથ ભારત બંધ દરમિયાન પોલીસ દ્વારા ભેદભાવ વગર કાર્યવાહીની વાત કરી રહ્યા છે તો બીજી તરફ યુપીમાં બીજેપીના નેતૃત્વ સામે દલિત સાંસદોની નારજગી સતત વધી રહી છે. બીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેથી શરૂ થયેલો સિલસિલો ચોથા દલિલ સાંસદની નારાજગી સુધી પહોંચી ગયો છે.
4/6
મોદી સરકાર પર આરોપ લગાવતાં યશવંતે લેટરમાં લખ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી.
મોદી સરકાર પર આરોપ લગાવતાં યશવંતે લેટરમાં લખ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી.
5/6
હવે નગીનાથી બીજેપી સાંસદ યશંવત સિંહે મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે SC/ST એક્ટ પર સુપ્રીમના ફેંસલાને લઇ સવાલો ઉઠાવ્યા છે. યશવંત સિંહે પીએમ મોદીને લખેલા લેટરમાં દલિતોના હિતોનો મુદ્દો ઉઠાવ્યા છે.
હવે નગીનાથી બીજેપી સાંસદ યશંવત સિંહે મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે SC/ST એક્ટ પર સુપ્રીમના ફેંસલાને લઇ સવાલો ઉઠાવ્યા છે. યશવંત સિંહે પીએમ મોદીને લખેલા લેટરમાં દલિતોના હિતોનો મુદ્દો ઉઠાવ્યા છે.
6/6
નારાજગી વ્યક્ત કરતાં યશવંત સિંહે લખ્યું છે કે બીજેપીના દલિલ સાંસદો લોકોના રોષનો શિકાર બની રહ્યા છે. જનતાને અનેક મુદ્દા પર જવાબ નથી આપી શકાતો. યશવંત પહેલા ઇટાવાના બીજેપી સાંસદ અશોક દોહરેએ તેમની સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
નારાજગી વ્યક્ત કરતાં યશવંત સિંહે લખ્યું છે કે બીજેપીના દલિલ સાંસદો લોકોના રોષનો શિકાર બની રહ્યા છે. જનતાને અનેક મુદ્દા પર જવાબ નથી આપી શકાતો. યશવંત પહેલા ઇટાવાના બીજેપી સાંસદ અશોક દોહરેએ તેમની સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
Embed widget