શોધખોળ કરો
ઓપરેશન ઓલઆઉટ શરૂ, સેનાએ બાંદીપુરામાં ઘરમાંથી શોધી-શોધીને ઠાર માર્યા 2 આતંકી
1/7

2/7

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આતંકીઓ દ્વારા ચાલી રહેલી હિંસાની વચ્ચે રવિવારે જમ્મુ-કાશ્મીરમાં જાહેર એકતરફી સંઘર્ષવિરામને વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. આ સંઘર્ષવિરામ રમઝાનના પાક મહિના દરમિયાન રાજ્યમાં 16 મેએ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 17 મે થી 14 જૂનની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કુલ 62 આતંકવાદી ઘટનાઓ ઘટી હતી.
Published at : 18 Jun 2018 11:48 AM (IST)
Tags :
Indian ArmyView More























