શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ઓપરેશન ઓલઆઉટ શરૂ, સેનાએ બાંદીપુરામાં ઘરમાંથી શોધી-શોધીને ઠાર માર્યા 2 આતંકી

1/7
2/7
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આતંકીઓ દ્વારા ચાલી રહેલી હિંસાની વચ્ચે રવિવારે જમ્મુ-કાશ્મીરમાં જાહેર એકતરફી સંઘર્ષવિરામને વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. આ સંઘર્ષવિરામ રમઝાનના પાક મહિના દરમિયાન રાજ્યમાં 16 મેએ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 17 મે થી 14 જૂનની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કુલ 62 આતંકવાદી ઘટનાઓ ઘટી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આતંકીઓ દ્વારા ચાલી રહેલી હિંસાની વચ્ચે રવિવારે જમ્મુ-કાશ્મીરમાં જાહેર એકતરફી સંઘર્ષવિરામને વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. આ સંઘર્ષવિરામ રમઝાનના પાક મહિના દરમિયાન રાજ્યમાં 16 મેએ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 17 મે થી 14 જૂનની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કુલ 62 આતંકવાદી ઘટનાઓ ઘટી હતી.
3/7
રવિવારે કેન્દ્ર સરકારે રમઝાનના પાક મહિનો પુરો થયાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના ઓપરેશન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. ગૃહ મંત્રાલયે શાંતિના હેતુથી રમઝાનના મહિનામાં સીઝફાયર લાગુ કર્યું હતું, પણ આતંકીઓએ પોતાના નાપાક મંસૂબાએ આના પર પાણી ફેરવી દીધું.
રવિવારે કેન્દ્ર સરકારે રમઝાનના પાક મહિનો પુરો થયાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના ઓપરેશન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. ગૃહ મંત્રાલયે શાંતિના હેતુથી રમઝાનના મહિનામાં સીઝફાયર લાગુ કર્યું હતું, પણ આતંકીઓએ પોતાના નાપાક મંસૂબાએ આના પર પાણી ફેરવી દીધું.
4/7
સોમવારે સુરક્ષા દળોએ બિજબેહારા વિસ્તારમાં આતંકીઓ હોવાના સમાચાર મળ્યા. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. 16 મેએ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં રમઝાન મહિનામાં શાંતિની પહેલને વધારવા માટે ઓપરેશનનં પૉસ્ટપૉન્ડ રાખવાનો આદેશ આપ્યો હતો.
સોમવારે સુરક્ષા દળોએ બિજબેહારા વિસ્તારમાં આતંકીઓ હોવાના સમાચાર મળ્યા. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. 16 મેએ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં રમઝાન મહિનામાં શાંતિની પહેલને વધારવા માટે ઓપરેશનનં પૉસ્ટપૉન્ડ રાખવાનો આદેશ આપ્યો હતો.
5/7
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર ખતમ થયા બાદ આતંકીઓ વિરુદ્ધ એકવાર ફરીથી સેનાનું ઓપરેશન શરૂ થઇ ગયું છે. સોમવારે સવારે સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના બિજબેહારામાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સીઝફાયર ખતમ થયા બાદ આતંકીઓ વિરુદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર ખતમ થયા બાદ આતંકીઓ વિરુદ્ધ એકવાર ફરીથી સેનાનું ઓપરેશન શરૂ થઇ ગયું છે. સોમવારે સવારે સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના બિજબેહારામાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સીઝફાયર ખતમ થયા બાદ આતંકીઓ વિરુદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે.
6/7
ઇદ બાદ સરકારે આને હટાવી લીધો છે અને સુરક્ષાદળોને  ફરીથી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ બિજબેહારામાં પહેલા ઓપરેશન શરૂ કર્યું.
ઇદ બાદ સરકારે આને હટાવી લીધો છે અને સુરક્ષાદળોને ફરીથી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ બિજબેહારામાં પહેલા ઓપરેશન શરૂ કર્યું.
7/7
ઉપરાંત સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલા ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરમાં જ સેનાએ 14 જૂને બે આતંકીઓને ઠાર કર્યા હતા. આમાં એક જવાન પણ શહીદ થયો હતો.
ઉપરાંત સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલા ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરમાં જ સેનાએ 14 જૂને બે આતંકીઓને ઠાર કર્યા હતા. આમાં એક જવાન પણ શહીદ થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget