શોધખોળ કરો

ઈંદ્રાણીને લેવા છે પીટર સાથે છૂટાછેડા, જાણો વસિયતમાં કર્યો કેવો ફેરફાર

1/8
ઈંદ્રાણીએ ન્યાયાધિશને મૌખિક સૂચના આપી હતી કે તે પોતાની વસિયત બદલવા માગે છે અને પારિવારીક સંપત્તિ માંથી પોતાનો ભાગ સામાજિક સેવા કરતી સંસ્થાઓને દાન કરવા માગે છે.
ઈંદ્રાણીએ ન્યાયાધિશને મૌખિક સૂચના આપી હતી કે તે પોતાની વસિયત બદલવા માગે છે અને પારિવારીક સંપત્તિ માંથી પોતાનો ભાગ સામાજિક સેવા કરતી સંસ્થાઓને દાન કરવા માગે છે.
2/8
ન્યાયાધીશે કહ્યું કે ઈંદ્રાણીએ ડિવોર્સનો કેસ કરવા કે વસિયત બદલવા માટે વિશેષ અદાલતની અનુમતિની જરૂર નથી. આ નિર્ણય તે પોતે કરી શકે છે.
ન્યાયાધીશે કહ્યું કે ઈંદ્રાણીએ ડિવોર્સનો કેસ કરવા કે વસિયત બદલવા માટે વિશેષ અદાલતની અનુમતિની જરૂર નથી. આ નિર્ણય તે પોતે કરી શકે છે.
3/8
ગઈ કાલે ઈંદ્રાણીએ સીબીઆઈની વિશેષ કોર્ટમાં જણાવ્યું કે તે પૂર્વ મીડિયા મુઘલ પીટર મુખર્જીને છૂટાછેડા આપવા માટે ફેમિલી કોર્ટમાં જવા માગે છે. અને પોતાની સંપત્તિ ચેરિટીમાં જાય તે માટે વસિયત બદલવા માગે છે.
ગઈ કાલે ઈંદ્રાણીએ સીબીઆઈની વિશેષ કોર્ટમાં જણાવ્યું કે તે પૂર્વ મીડિયા મુઘલ પીટર મુખર્જીને છૂટાછેડા આપવા માટે ફેમિલી કોર્ટમાં જવા માગે છે. અને પોતાની સંપત્તિ ચેરિટીમાં જાય તે માટે વસિયત બદલવા માગે છે.
4/8
5/8
લંચ સમયે ઈંદ્રાણીએ મૌખિક આવેદન કરીને વિષેશ અદાલત પાસે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં અદાલત જવા અને પીટર મુખર્જી સાથે ડિવોર્સની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરી હતી.
લંચ સમયે ઈંદ્રાણીએ મૌખિક આવેદન કરીને વિષેશ અદાલત પાસે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં અદાલત જવા અને પીટર મુખર્જી સાથે ડિવોર્સની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરી હતી.
6/8
શીના બોરા હત્યાકાંડમાં પીટર મુખર્જી પણ સહ-આરોપી છે. વિશેષ અદાલતમાં સવારે ઈંદ્રાણી ને તેના પતિ પીટર મુખર્જી અને પૂર્વ પતિ સંજીવ ખન્ના પર આરોપ નક્કી થયો છે. વિશેષ ન્યાયધિશ એચએસ મહાજને સુનાવણી માટે એક ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
શીના બોરા હત્યાકાંડમાં પીટર મુખર્જી પણ સહ-આરોપી છે. વિશેષ અદાલતમાં સવારે ઈંદ્રાણી ને તેના પતિ પીટર મુખર્જી અને પૂર્વ પતિ સંજીવ ખન્ના પર આરોપ નક્કી થયો છે. વિશેષ ન્યાયધિશ એચએસ મહાજને સુનાવણી માટે એક ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
7/8
પીટર પણ અદાલતમાં હાજર હતો. પણ તેમણે ઈંદ્રાણી સાથે વાત કરી નહિ. ઈંદ્રાણીના પૂર્વ પતિ ખન્ના પણ અદાલતમાં હતો.
પીટર પણ અદાલતમાં હાજર હતો. પણ તેમણે ઈંદ્રાણી સાથે વાત કરી નહિ. ઈંદ્રાણીના પૂર્વ પતિ ખન્ના પણ અદાલતમાં હતો.
8/8
શીના બોરાની 24 એપ્રિલ, 2012ના રોજ હત્યા કરીને તેના મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હતો.
શીના બોરાની 24 એપ્રિલ, 2012ના રોજ હત્યા કરીને તેના મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget