શોધખોળ કરો
CBIના નવા ડાયરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની નિમણૂક, જાણો વિગત
1/3

સીબીઆઈમાં મચેલા ઘમાસાણ બાદ ડાયરેક્ટરનું પદ ખાલી પડ્યું હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં કોઈ જ નિર્ણય લઈ શકાયો નહોતો. આખરે આજે આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
2/3

અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ ઈન્ટરિમ સીબીઆઈ નિયામકની નિમણૂક માટે 'ખિલાફ' નથી પણ કેન્દ્રએ 'તાત્કાલિક' કેન્દ્રીય તપાસ એજન્સીનાં નિયામકની નિમણૂક ન કરવી જોઈએ. સીબીઆઈ નિયામકનું પદ સંવેદનશીલ છે અને લાંબા ગાળા માટે આ પદ પર ઈન્ટરિમ નિયામકને રાખવા સારી બાબત નથી.
Published at : 02 Feb 2019 05:54 PM (IST)
Tags :
CbiView More





















