શોધખોળ કરો
મોદી નવા પંચના માધ્યમથી પાટીદારોને વિધાનસભાની ચૂંટણી સુધીમાં OBC અનામત આપી શકશે ? જાણો મહત્વની વિગત
1/5

જો કે ભાજપ ગુજરાતમાં પાટીદારોને વચન ચોક્કસ આપી શકે કે, અમે પાટીદારોને નવા પંચના માધ્યમથી OBC અનામતનો લાભ આપીશું. પાટીદારોને ખુશ કરીને ભાજપ ગુજરાતમાં ફરી સત્તા પર આવી શકે. ભાજપ પાસે એ પછી લોકસભાની ચૂંટણી સુધીનો સમય હશે. ત્યાં સુધીમાં ભાજપ સરળતાથી પાટીદારોને અનામત આપી શકે.
2/5

કાયદો પસાર થાય તે પછી સરકાર પંચના હોદ્દેદારો નિમી શકશે. આ બધી પ્રક્રિયામાં છ મહિના નિકળી જશે એ સ્પષ્ટ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં યોજાવાની છે. આ સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ નથી.
Published at : 24 Mar 2017 02:43 PM (IST)
View More























