શોધખોળ કરો
કૈલાશ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 15 માર્ચ સુધી થશે રજિસ્ટ્રેશન
1/6

કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
2/6

માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.
Published at : 02 Feb 2017 07:53 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















