શોધખોળ કરો

કૈલાશ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 15 માર્ચ સુધી થશે રજિસ્ટ્રેશન

1/6
કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
2/6
માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.
માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.
3/6
આ રસ્તે જવામાં યાત્રાનો સમય 24 દિવસનો હશે અને દરેક ગ્રુપને ત્રણ દિવસ દિલ્હીમાં શરૂઆતની તૈયારી કરવી પડશે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે સંયુક્ત રીતે ખાવા-પીવા અને રહેવાની સુવિધાની વ્યવસ્થા કરે છે.
આ રસ્તે જવામાં યાત્રાનો સમય 24 દિવસનો હશે અને દરેક ગ્રુપને ત્રણ દિવસ દિલ્હીમાં શરૂઆતની તૈયારી કરવી પડશે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે સંયુક્ત રીતે ખાવા-પીવા અને રહેવાની સુવિધાની વ્યવસ્થા કરે છે.
4/6
આ યાત્રા બે રસ્તે કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ દર્રેથી જાય છે. તેમાં કેટલાક ટ્રેકિંગ પણ સામેલ છે. આ યાત્રામાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 1.6 લાખ રૂપિયા આવે છે. આ રસ્તે યાત્રા માટે 18 ગ્રુપ જશે અને દરેક ગ્રુપમાં 60 તીર્થયાત્રી સામેલ હશે.
આ યાત્રા બે રસ્તે કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ દર્રેથી જાય છે. તેમાં કેટલાક ટ્રેકિંગ પણ સામેલ છે. આ યાત્રામાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 1.6 લાખ રૂપિયા આવે છે. આ રસ્તે યાત્રા માટે 18 ગ્રુપ જશે અને દરેક ગ્રુપમાં 60 તીર્થયાત્રી સામેલ હશે.
5/6
વિદેશ મંત્રાલય અનુસાર, આ યાત્રા માટે અરજી કરનારની ઉંમર એક જાન્યુઆરી, 2017ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ન હોવી જોઈએ. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.
વિદેશ મંત્રાલય અનુસાર, આ યાત્રા માટે અરજી કરનારની ઉંમર એક જાન્યુઆરી, 2017ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ન હોવી જોઈએ. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.
6/6
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા 12 જૂનથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2017 છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા 12 જૂનથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2017 છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
Embed widget