શોધખોળ કરો

કૈલાશ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 15 માર્ચ સુધી થશે રજિસ્ટ્રેશન

1/6
કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
2/6
માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.
માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.
3/6
આ રસ્તે જવામાં યાત્રાનો સમય 24 દિવસનો હશે અને દરેક ગ્રુપને ત્રણ દિવસ દિલ્હીમાં શરૂઆતની તૈયારી કરવી પડશે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે સંયુક્ત રીતે ખાવા-પીવા અને રહેવાની સુવિધાની વ્યવસ્થા કરે છે.
આ રસ્તે જવામાં યાત્રાનો સમય 24 દિવસનો હશે અને દરેક ગ્રુપને ત્રણ દિવસ દિલ્હીમાં શરૂઆતની તૈયારી કરવી પડશે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે સંયુક્ત રીતે ખાવા-પીવા અને રહેવાની સુવિધાની વ્યવસ્થા કરે છે.
4/6
આ યાત્રા બે રસ્તે કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ દર્રેથી જાય છે. તેમાં કેટલાક ટ્રેકિંગ પણ સામેલ છે. આ યાત્રામાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 1.6 લાખ રૂપિયા આવે છે. આ રસ્તે યાત્રા માટે 18 ગ્રુપ જશે અને દરેક ગ્રુપમાં 60 તીર્થયાત્રી સામેલ હશે.
આ યાત્રા બે રસ્તે કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ દર્રેથી જાય છે. તેમાં કેટલાક ટ્રેકિંગ પણ સામેલ છે. આ યાત્રામાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 1.6 લાખ રૂપિયા આવે છે. આ રસ્તે યાત્રા માટે 18 ગ્રુપ જશે અને દરેક ગ્રુપમાં 60 તીર્થયાત્રી સામેલ હશે.
5/6
વિદેશ મંત્રાલય અનુસાર, આ યાત્રા માટે અરજી કરનારની ઉંમર એક જાન્યુઆરી, 2017ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ન હોવી જોઈએ. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.
વિદેશ મંત્રાલય અનુસાર, આ યાત્રા માટે અરજી કરનારની ઉંમર એક જાન્યુઆરી, 2017ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ન હોવી જોઈએ. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.
6/6
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા 12 જૂનથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2017 છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા 12 જૂનથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2017 છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget