શોધખોળ કરો
ગોરખપુર ઘટના પર નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ કહ્યું- આ દુર્ઘટના નથી પણ હત્યા છે
1/3

જો કે, ગોરખપુરની મેડિકલ કોલેજમાં 30 બાળકોના પીડાદાયક મોતે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે. મૃત્યુ પામનાર બાળકોમાં નવજાત શિશુ પણ હતા. છેલ્લા 36 થી 48 કલાક વચ્ચે આ મોતનું કારણ અધિકારિક રીતે ભલે જણાવવામાં નથી આવી રહ્યું પણ કહેવાય રહ્યું છે કે તેની પાછળ ઓક્સિજનની કમીનું કારણ છે. જો કે યૂપી સરકારનું પણ કહેવું છે કે આ ઓક્સિજનના કારણે મોત થયા છે.
2/3

નવી દિલ્લી: ગોરખપુરના બીઆરડી હૉસ્પિટલમાં 30 બાળકોના મોતને લઇને નોબેલ પુસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ ટ્વિટર પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, વગર ઓક્સિજનના 30 બાળોકોના મોત એ દુર્ઘટના નથી પણ હત્યા છે. શું આપણા બાળકો માટે આઝાદીના 70 વર્ષનો આ મતલબ છે.
Published at : 12 Aug 2017 11:33 AM (IST)
Tags :
Gorakhpur BRD HospitalView More
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ઓટો
ધર્મ-જ્યોતિષ























