શોધખોળ કરો
યેદિયુરપ્પા બન્યા BJP ધારાસભ્ય દળના નેતા, રાજ્યપાલને મળીને કહ્યું- કાલે લઇશ શપથ
1/5

નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે, પણ હજુ પણ સરકાર કોની બનશે તેના પર સસ્પેન્સ છે, ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યું. જોકે, આ બધાની વચ્ચે હવે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને કાલે શપથગ્રહણ કરવાની વાત કહી છે.
2/5

Published at : 16 May 2018 12:01 PM (IST)
View More





















