શોધખોળ કરો

યેદિયુરપ્પા બન્યા BJP ધારાસભ્ય દળના નેતા, રાજ્યપાલને મળીને કહ્યું- કાલે લઇશ શપથ

1/5
નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે, પણ હજુ પણ સરકાર કોની બનશે તેના પર સસ્પેન્સ છે, ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યું. જોકે, આ બધાની વચ્ચે હવે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને કાલે શપથગ્રહણ કરવાની વાત કહી છે.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે, પણ હજુ પણ સરકાર કોની બનશે તેના પર સસ્પેન્સ છે, ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યું. જોકે, આ બધાની વચ્ચે હવે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને કાલે શપથગ્રહણ કરવાની વાત કહી છે.
2/5
3/5
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બન્ને પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે, તો વળી સામે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવવાની બરાબર વ્યવસ્થા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બન્ને પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે, તો વળી સામે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવવાની બરાબર વ્યવસ્થા કરી રહી છે.
4/5
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઇ વોરા સાથે મુલાકાત કરીને કહ્યું કે, તેઓ આવતી કાલે શપથ ગ્રહણ કરશે.
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઇ વોરા સાથે મુલાકાત કરીને કહ્યું કે, તેઓ આવતી કાલે શપથ ગ્રહણ કરશે.
5/5
 બીએસ યેદિયુરપ્પા ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે સિલેક્ટ થઇ ચૂક્યા છે. તેમને દાવો કર્યો છે કે તેઓ કાલે (ગુરુવારે) શપથ ગ્રહણ કરશે. ધારાસભ્ય દળની બેઠક બાદ યેદિયુરપ્પા અને પ્રકાશ જાવડેકર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.
બીએસ યેદિયુરપ્પા ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે સિલેક્ટ થઇ ચૂક્યા છે. તેમને દાવો કર્યો છે કે તેઓ કાલે (ગુરુવારે) શપથ ગ્રહણ કરશે. ધારાસભ્ય દળની બેઠક બાદ યેદિયુરપ્પા અને પ્રકાશ જાવડેકર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget