શોધખોળ કરો

કર્ણાટકઃ 12 મેએ ચૂંટણી-15 મીએ પરિણામ, દરેક બૂથો પર VVPATનો થશે યૂઝ, આચાર સંહિતા લાગુ

1/7
નોંધનીય છે કે, 2013ની વિધાનસભ ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસે 122 જીતી હતી, જ્યારે ભાજપે 40 અને જેડીએસે 40 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. બીજેપીમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા બીએસ યેદિયુરપ્પાની કેજેપી માત્ર 6 બેઠકો જીતી શકી હતી. ઉપરાંત અન્યને 16 બેઠકો મળી હતી. જોકે બાદમાં યેદિયુરપ્પા ફરીથી ભાજપ સાથે જોડાઇ ગયા હતા.
નોંધનીય છે કે, 2013ની વિધાનસભ ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસે 122 જીતી હતી, જ્યારે ભાજપે 40 અને જેડીએસે 40 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. બીજેપીમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા બીએસ યેદિયુરપ્પાની કેજેપી માત્ર 6 બેઠકો જીતી શકી હતી. ઉપરાંત અન્યને 16 બેઠકો મળી હતી. જોકે બાદમાં યેદિયુરપ્પા ફરીથી ભાજપ સાથે જોડાઇ ગયા હતા.
2/7
ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો અત્યારથી મેદાનમાં આવી ગયા છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાનો કિલ્લો બચાવવાના પ્રયાસમાં લાગી ગઇ છે, તો વળી બે.એસ. યેદિયુરપ્પાને સીએમ ફેસ બનાવીને ભાજપ પણ મેદાનમાં આવી ગઇ છે. જેડીએસ બસપાની સાથે ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહી છે.
ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો અત્યારથી મેદાનમાં આવી ગયા છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાનો કિલ્લો બચાવવાના પ્રયાસમાં લાગી ગઇ છે, તો વળી બે.એસ. યેદિયુરપ્પાને સીએમ ફેસ બનાવીને ભાજપ પણ મેદાનમાં આવી ગઇ છે. જેડીએસ બસપાની સાથે ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહી છે.
3/7
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભા માટે 224 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. 1 બેઠક પર એંગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યને નૉમિનેટ કરવામાં આવે છે. કર્ણાટકમાં 12 મે એ મતદાન યોજાશે અને 15 મે ના દિવસે મતગણતરી થશે.
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભા માટે 224 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. 1 બેઠક પર એંગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યને નૉમિનેટ કરવામાં આવે છે. કર્ણાટકમાં 12 મે એ મતદાન યોજાશે અને 15 મે ના દિવસે મતગણતરી થશે.
4/7
મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતે જણાવ્યું કે, આ વખતે ચૂંટણી ખર્ચ પર પંચનું ખાસ ધ્યાન રહેશે, બધી પાર્ટીઓ પર અમારી નજર રહેશે. એક ઉમેદવાર ચૂંટણીમાં 28 લાખ રૂપિયાથી વધુ ખર્ચ નહીં કરી શકે. ખરેખર, કર્ણાટકની હાલની (13મી) વિધાનસભામાં પાંચ વર્ષનો કાર્યકાળ ત્રણ જુને પુરો થઇ રહ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતે જણાવ્યું કે, આ વખતે ચૂંટણી ખર્ચ પર પંચનું ખાસ ધ્યાન રહેશે, બધી પાર્ટીઓ પર અમારી નજર રહેશે. એક ઉમેદવાર ચૂંટણીમાં 28 લાખ રૂપિયાથી વધુ ખર્ચ નહીં કરી શકે. ખરેખર, કર્ણાટકની હાલની (13મી) વિધાનસભામાં પાંચ વર્ષનો કાર્યકાળ ત્રણ જુને પુરો થઇ રહ્યો છે.
5/7
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, કર્ણાટકની જનસંખ્યાના 72 ટકા લોકો વૉટર છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં આજથી કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે, એટલું જ નહીં જ્યાં સુધી ચૂંટણી ના પુરી થાય ત્યાં સુધી રાત 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર બેન લગાવી દેવામાં આવ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, કર્ણાટકની જનસંખ્યાના 72 ટકા લોકો વૉટર છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં આજથી કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે, એટલું જ નહીં જ્યાં સુધી ચૂંટણી ના પુરી થાય ત્યાં સુધી રાત 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર બેન લગાવી દેવામાં આવ્યો છે.
6/7
ચૂંટણી પંચ અનુસાર, કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ વૉટર છે. 97 ટકા મતદારોને ઓળખ કાર્ડ પત્ર આપી દેવામાં આવ્યા છે. આ વખતે કર્ણાટકમાં 56 હજાર પૉલિંગ બૂથ બનાવવામાં આવશે. 28 મે પહેલા બધી પ્રૉસેસ પુરી કરી દેવામાં આવશે.
ચૂંટણી પંચ અનુસાર, કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ વૉટર છે. 97 ટકા મતદારોને ઓળખ કાર્ડ પત્ર આપી દેવામાં આવ્યા છે. આ વખતે કર્ણાટકમાં 56 હજાર પૉલિંગ બૂથ બનાવવામાં આવશે. 28 મે પહેલા બધી પ્રૉસેસ પુરી કરી દેવામાં આવશે.
7/7
ચૂંટણી પંચ અનુસાર, 17 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, ત્યારબાદ 25 એપ્રિલે ફોર્મનું ચેકિંગ કરવામાં આવશે. બાદમાં 27 એપ્રિલ સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી શકશે.
ચૂંટણી પંચ અનુસાર, 17 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, ત્યારબાદ 25 એપ્રિલે ફોર્મનું ચેકિંગ કરવામાં આવશે. બાદમાં 27 એપ્રિલ સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી શકશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget