શોધખોળ કરો
કરણી સેનાએ પદ્માવતના મામલે સેન્સર બોર્ડના વડાને આપી શું ધમકી ?
1/5

નોંધનીય છે કે, ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરના એક સિનેમા હોલમાં અમુક લોકોએ ખૂબ હોબાળો કર્યો છે. અમદાવાદમાં પણ રાજપૂત સમાજના હાઈવે પર આગ સળગાવાની પણ ઘટના બની છે. મુઝફ્ફરપુરમાં કાર્યકર્તાઓએ પોસ્ટરને ફાડ્યું અને સિનેમા હોલમાં ઘુસીને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી હતી.
2/5

ઉપરાંત ગુરુવારે કરણી સેનાના પ્રમુખ મહિપાલ મકરાણાએ કહ્યું કે, 24 જાન્યુઆરીએ રાજપૂત મહિલાઓ ચિત્તોડગઢમાં જૌહર કરશે. અત્યાર સુધી જૌહર માટે 1826 મહિલાઓ રાજી થઈ છે. આ જૌહર ફિલ્મના વિરોધમાં ચિત્તોડગઢમાં સર્વ સમાજ સમિતી અને રાજપૂત કરણી સેના દ્વારા કરાવાવમાં આવસે. બીજી બાજુ કરણી સેનાએ થિયેટર્સ પર કર્ફ્યૂ લગાવવાનું પણ જનતાને કહ્યું છે.
Published at : 19 Jan 2018 12:34 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















