શોધખોળ કરો

આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે

1/8
કિરણ ઝા ઠાકુર રાજધાનીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ દુષ્કર્મ પીડિતાઓનું કાન્સિલિંગ કરે છે. કિરણ અનુસાર, મોટાભાગની દુષ્કર્મ પીડિતાઓને એવું લાગે છે કે તેમને ગુનો કર્યો છે, સમાજ પણ આવુજ કરે છે. આવામાં તે કાન્સિલિંગના માધ્યમથી એ કોશિશ કરે છે કે પીડિતાના મનમાંથી આ ગુનાનો ભાર ઉતરી જાય અને તેમાથી બહાર આવીને તે પોતાના અને બીજાના જીવનને રોશન કરવામાં સહયોગ આપે.
કિરણ ઝા ઠાકુર રાજધાનીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ દુષ્કર્મ પીડિતાઓનું કાન્સિલિંગ કરે છે. કિરણ અનુસાર, મોટાભાગની દુષ્કર્મ પીડિતાઓને એવું લાગે છે કે તેમને ગુનો કર્યો છે, સમાજ પણ આવુજ કરે છે. આવામાં તે કાન્સિલિંગના માધ્યમથી એ કોશિશ કરે છે કે પીડિતાના મનમાંથી આ ગુનાનો ભાર ઉતરી જાય અને તેમાથી બહાર આવીને તે પોતાના અને બીજાના જીવનને રોશન કરવામાં સહયોગ આપે.
2/8
 કિરણના લગ્ન બાદ 1993માં દિલ્હી આવી હતી. અહીં તેને મહિલાઓની દયનીય સ્થિતિ જોઇ અને બાદમાં દક્ષિણ દિલ્હીમાં મુનારિકાથી મહિલાઓને શિક્ષિત અને ઘરેલું હિંસાથી બહાર કાઢીને સશક્ત બનાવવાનું અભિયાન ચાલુ કરી દીધું. વર્ષ 2004માં તેને કલ્પના નામથી પોતાની એક એનજીઓ શરૂ કરી દીધી, આના માધ્યમથી તે ઘરેલું હિંસા અને દુષ્કર્મ પીડિત મહિલાઓની મદદ કરવા લાગી. કિરણના કામને જોઇને દિલ્હી મહિલા આયોગે પણ તેની સમક્ષ પોતાની સાથે કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો, અત્યારે તે ત્રણ સંસ્થાઓની સમિતિની સભ્ય છે.
કિરણના લગ્ન બાદ 1993માં દિલ્હી આવી હતી. અહીં તેને મહિલાઓની દયનીય સ્થિતિ જોઇ અને બાદમાં દક્ષિણ દિલ્હીમાં મુનારિકાથી મહિલાઓને શિક્ષિત અને ઘરેલું હિંસાથી બહાર કાઢીને સશક્ત બનાવવાનું અભિયાન ચાલુ કરી દીધું. વર્ષ 2004માં તેને કલ્પના નામથી પોતાની એક એનજીઓ શરૂ કરી દીધી, આના માધ્યમથી તે ઘરેલું હિંસા અને દુષ્કર્મ પીડિત મહિલાઓની મદદ કરવા લાગી. કિરણના કામને જોઇને દિલ્હી મહિલા આયોગે પણ તેની સમક્ષ પોતાની સાથે કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો, અત્યારે તે ત્રણ સંસ્થાઓની સમિતિની સભ્ય છે.
3/8
આસારામને સજા અપાવવા માટે બિહારના દરભંગા જિલ્લાની કિરણ ઝા ઠાકુરે પીડિતાને ખુબ મદદ કરી, તેના કારણે આસારામ આજે આજીવન જેલની સજા ભોગવે છે. અહીં અમે તમને કિરણ ઝા ઠાકુર વિશે માહિતી આપી રહ્યાં છીએ જેને પીડિતાને મદદ કરી છે.
આસારામને સજા અપાવવા માટે બિહારના દરભંગા જિલ્લાની કિરણ ઝા ઠાકુરે પીડિતાને ખુબ મદદ કરી, તેના કારણે આસારામ આજે આજીવન જેલની સજા ભોગવે છે. અહીં અમે તમને કિરણ ઝા ઠાકુર વિશે માહિતી આપી રહ્યાં છીએ જેને પીડિતાને મદદ કરી છે.
4/8
બાદમાં તે લગ્ન માટે દિલ્હી આવી અહીં પણ તેને પોતાનું આ અભિયાન ચાલુ રાખ્યું. છેલ્લા દસ વર્ષોમાં તે 400થી વધુ દુષ્કર્મ પીડિતાઓનું કાન્સિલિંગ કરી ચૂકી છે. ખાસ વાત એ છે કે આમાંથી 27 મહિલાઓ ખુદ કાન્સિલર બનીને આ કામમાં જોડાઇ ગઇ છે.
બાદમાં તે લગ્ન માટે દિલ્હી આવી અહીં પણ તેને પોતાનું આ અભિયાન ચાલુ રાખ્યું. છેલ્લા દસ વર્ષોમાં તે 400થી વધુ દુષ્કર્મ પીડિતાઓનું કાન્સિલિંગ કરી ચૂકી છે. ખાસ વાત એ છે કે આમાંથી 27 મહિલાઓ ખુદ કાન્સિલર બનીને આ કામમાં જોડાઇ ગઇ છે.
5/8
6/8
કિરણ ઝા ઠાકુર, બિહારના દરભંગા જિલ્લાની છે. તે બાળપણથી જ મહિલાઓને સશક્ત કરવાના કામમાં જોડાઇ ગઇ છે. તે પોતાના સ્કૂલના દિવસોમાં ઝારખંડની આદિવાસી મહિલાઓને શિક્ષિત કરવા અને ત્યાં સ્વચ્છતાની રીતો શીખવવામાં જોડાઇ ગઇ હતી.
કિરણ ઝા ઠાકુર, બિહારના દરભંગા જિલ્લાની છે. તે બાળપણથી જ મહિલાઓને સશક્ત કરવાના કામમાં જોડાઇ ગઇ છે. તે પોતાના સ્કૂલના દિવસોમાં ઝારખંડની આદિવાસી મહિલાઓને શિક્ષિત કરવા અને ત્યાં સ્વચ્છતાની રીતો શીખવવામાં જોડાઇ ગઇ હતી.
7/8
8/8
નવી દિલ્હીઃ સગીર શિષ્યા સાથેના દુષ્કર્મમાં કેસમાં દોષી જાહેર થયેલા આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, સાથે અન્ય બે સાથી આરોપીઓ શિલ્પી અને શરદચંદ્રને પણ 20-20 જેલ ભોગવવાનો આદેશ કર્યો છે. સજા સાંભળ્યા બાદ આસારામ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો. આસારામ વિરુદ્ધના કેસમાં કોર્ટ સુધી જવા અને તેને સજા અપાવવા માટે બિહારની એક મહિલાનો રૉલ મહત્વનો છે.
નવી દિલ્હીઃ સગીર શિષ્યા સાથેના દુષ્કર્મમાં કેસમાં દોષી જાહેર થયેલા આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, સાથે અન્ય બે સાથી આરોપીઓ શિલ્પી અને શરદચંદ્રને પણ 20-20 જેલ ભોગવવાનો આદેશ કર્યો છે. સજા સાંભળ્યા બાદ આસારામ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો. આસારામ વિરુદ્ધના કેસમાં કોર્ટ સુધી જવા અને તેને સજા અપાવવા માટે બિહારની એક મહિલાનો રૉલ મહત્વનો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget