શોધખોળ કરો
ખેડૂતોમાં ફરી આક્રોશ, હજારો ખેડૂતો આજે દેવા માફીની માંગને લઇને મોદી સરકારને દિલ્હીમાં ઘેરશે, કરશે સંસદ માર્ચ
1/6

સમિતિના મહાસચિવ અવીક શાહા અને સ્વરાજ ઇન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવની આગેવાનીમાં દક્ષિણ પશ્ચિમી દિલ્હીના બિજવાસનથી સવારે શરૂ થયેલી ખેડૂત મુક્તિ યાત્રા લગભગ 25 કિલોમીટરની પદયાત્રા કરીને સાંજે રામલીલા મેદાન પહોંચશે.
2/6

Published at : 30 Nov 2018 09:48 AM (IST)
View More





















