શોધખોળ કરો

સુરતીએ અનોખી રીતે કર્યો GSTનો વિરોધ, રસીદ પર લખાવ્યું 'કમલ કા ફૂલ હમારી ભૂલ'

1/4
 આ તસવીરમાં વ્યાપારીની રસીદ જોવા મળી રહી છે જેની નીચે લખ્યું છે કે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’. વ્યાપારીઓ આ રીતે લખી જીએસટી અને સરકારનો વિરોધ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, અનસના કહેવા પ્રમાણે, આ પોસ્ટ બાદ ફેસબુકે તેનું એકાઉન્ટ 30 દિવસ માટે બ્લોક કરી દીધું છે.
આ તસવીરમાં વ્યાપારીની રસીદ જોવા મળી રહી છે જેની નીચે લખ્યું છે કે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’. વ્યાપારીઓ આ રીતે લખી જીએસટી અને સરકારનો વિરોધ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, અનસના કહેવા પ્રમાણે, આ પોસ્ટ બાદ ફેસબુકે તેનું એકાઉન્ટ 30 દિવસ માટે બ્લોક કરી દીધું છે.
2/4
આ રસીદ ગુજરાતના સુરતના કોઇ વ્યાપારીએ છપાવી છે. એક વ્યક્તિએ ફેસબુક પર આ રસીદની તસવીર પોસ્ટ કરી હતી. ત્યારબાદ ફેસબુક અને વોટ્સએપ પર ખૂબ ઝડપથી વાયરલ થઇ હતી.
આ રસીદ ગુજરાતના સુરતના કોઇ વ્યાપારીએ છપાવી છે. એક વ્યક્તિએ ફેસબુક પર આ રસીદની તસવીર પોસ્ટ કરી હતી. ત્યારબાદ ફેસબુક અને વોટ્સએપ પર ખૂબ ઝડપથી વાયરલ થઇ હતી.
3/4
સરકારે જૂલાઇમાં જ જીએસટી સમગ્ર દેશમાં લાગુ કરી દાવો કર્યો હતો કે તેનાથી દેશમાં આર્થિક સુધાર આવશે પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ છે જેમાં કોઇ વ્યાપારીની રસીદની નીચે લખવામાં આવ્યું છે કે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’
સરકારે જૂલાઇમાં જ જીએસટી સમગ્ર દેશમાં લાગુ કરી દાવો કર્યો હતો કે તેનાથી દેશમાં આર્થિક સુધાર આવશે પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ છે જેમાં કોઇ વ્યાપારીની રસીદની નીચે લખવામાં આવ્યું છે કે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’
4/4
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને લઇને વિરોધ વધી રહ્યો છે. હવે બીજેપીની અંદરથી જ દેશની આર્થિક સ્થિતિને લઇને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. મોદી સરકાર આર્થિક નીતિઓને લઇને ચારેતરફથી ટીકાનો સામનો કરી રહી છે ત્યારે ગુજરાતમાં પણ વ્યાપારીઓએ જીએસટીનો અલગ રીતે વિરોધ કર્યો હતો.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને લઇને વિરોધ વધી રહ્યો છે. હવે બીજેપીની અંદરથી જ દેશની આર્થિક સ્થિતિને લઇને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. મોદી સરકાર આર્થિક નીતિઓને લઇને ચારેતરફથી ટીકાનો સામનો કરી રહી છે ત્યારે ગુજરાતમાં પણ વ્યાપારીઓએ જીએસટીનો અલગ રીતે વિરોધ કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Embed widget