શોધખોળ કરો
સારવાર માટે મનોહર પર્રિકરને દિલ્હીની AIIMSમાં લાવવામાં આવશે
1/3

ભાજપના એક દિગ્ગજ નેતાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, પર્રિકરે કાલે શાહ સાથે વાત કરી અને રાજ્યની રાજકીય સ્થિત વિશે અવગત કર્યા અને પોતાના સ્વાસ્થ વિશેની જાણકારી આપી હતી. નિર્ણય કરવામાં આવ્યો છે કે પર્રિકર મુખ્યમંત્રીના પદ પર રહેશે પરંતું બની શકે છે કે તેમના કેટલાક ખાતાઓ અન્ય કેબિનેટ સહયોગિઓને આપવામાં આવી શકે છે.
2/3

મનોહર પર્રિકરની ખરાબ તબીયતને કારણે ગોવામાં મુખ્યમંત્રી પદને લઈને અટકળો ચાલી રહી છે. ભાજપની અંદર મનોહર પર્રિકરની ખરાબ તબીયતના કારણે ચર્ચા છે કે રાજ્યમાં નેતૃત્વ બદલવામાં આવે. કાલે મનોહર પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરી હતી.
Published at : 15 Sep 2018 11:33 AM (IST)
View More




















