શોધખોળ કરો

માયાવતીએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ગઠબંધન નહીં

1/5
 માયાવતીએ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો કે તેઓ ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. તેમના જેવા નેતા કોંગ્રેસ-બીએસપીનું ગઠબંધન નથી થવા દેવા માંગતા. તેઓએ કહ્યું, આજે કેટલાક નેતા કહી રહ્યા છે કે સીબીઆઈ-ઈડીની ધમકીને લઈને બીએસપી કૉંગ્રેસ સાથે ગઠબંધન નથી કરી રહ્યા. પરંતુ હકિકત તો આ છે કે આ ગઠબંધનથી કૉંગ્રેસ બીએસપીને ખતમ કરવા માંગે છે.
માયાવતીએ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો કે તેઓ ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. તેમના જેવા નેતા કોંગ્રેસ-બીએસપીનું ગઠબંધન નથી થવા દેવા માંગતા. તેઓએ કહ્યું, આજે કેટલાક નેતા કહી રહ્યા છે કે સીબીઆઈ-ઈડીની ધમકીને લઈને બીએસપી કૉંગ્રેસ સાથે ગઠબંધન નથી કરી રહ્યા. પરંતુ હકિકત તો આ છે કે આ ગઠબંધનથી કૉંગ્રેસ બીએસપીને ખતમ કરવા માંગે છે.
2/5
 માયાવતીએ કહ્યું કે,
માયાવતીએ કહ્યું કે, "દિગ્વિજય સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ લઈને અહીં નિવેદન આપે છે કે માયાવતીજી પર કેન્દ્ર સરકારનું મોટું દબાણ છે. તેઓ સીબીઆઈ અને ઈડીનો ડર બતાવીને બીએસપી અને કોંગ્રેસનું કોઈ પણ કિંમતે ચૂંટણી ગઠબંધન નથી થવા દેવા માંગતા.
3/5
  લખનઉ: બહુજન સમાજ પાર્ટી(બીએસપી) પ્રમુખ માયાવતીએ કૉંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કૉંગ્રેસની મહાગઠબંધનની રણનીતિને ધ્વસ્ત કરતા માયાવતીએ ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બુધવારે માયાવતીએ કહ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી અલગથી ચૂંટણી લડશે. માયાવતીએ પોતાના નિર્ણય માટે કૉંગ્રેસને જવાબદાર ગણાવ્યા છે.
લખનઉ: બહુજન સમાજ પાર્ટી(બીએસપી) પ્રમુખ માયાવતીએ કૉંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કૉંગ્રેસની મહાગઠબંધનની રણનીતિને ધ્વસ્ત કરતા માયાવતીએ ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બુધવારે માયાવતીએ કહ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી અલગથી ચૂંટણી લડશે. માયાવતીએ પોતાના નિર્ણય માટે કૉંગ્રેસને જવાબદાર ગણાવ્યા છે.
4/5
 માયાવતીએ સ્પષ્ટ કહી દીધું છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી કૉંગ્રેસ સાથે કોઈ પણ કિંમતે તાલમેલ નહીં કરે. આ અગાઉ પણ માયાવતીએ છત્તીસગઢમાં જોગીની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. તેમણે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બીએસપી સ્વતંત્ર ચૂંટણી લડશે.
માયાવતીએ સ્પષ્ટ કહી દીધું છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી કૉંગ્રેસ સાથે કોઈ પણ કિંમતે તાલમેલ નહીં કરે. આ અગાઉ પણ માયાવતીએ છત્તીસગઢમાં જોગીની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. તેમણે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બીએસપી સ્વતંત્ર ચૂંટણી લડશે.
5/5
 કૉંગ્રેસે માયાવતીના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું કે જેઓ અમારી સાથે નથી ચાલવા માંગતા તેઓ પોત-પોતાના રસ્તે ચાલી શકે છે.
કૉંગ્રેસે માયાવતીના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું કે જેઓ અમારી સાથે નથી ચાલવા માંગતા તેઓ પોત-પોતાના રસ્તે ચાલી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget